બાલા હનુમાન મંદિરેથી બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે નગર સંકીર્તન યાત્રા યોજાઈ સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ…
temple
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બો*મ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી…
શ્રી જગન્નાથ મંદિર પુરી એક એવું પવિત્ર ધામ છે જ્યાં દરરોજના ધ્વજ ફેરવવાની પરંપરા ભક્તિ અને રહસ્યોથી ભરપૂર છે. તાજેતરમાં આવેલા ગરુડ અને ધ્વજના વિડીયોએ આ…
પવન કલ્યાણની રશિયન પત્નીએ દીકરાની સલામતી માટે કરાવ્યું મુંડન તિરુમાલા મંદિરમાં અર્પણ કર્યા વાળ મુંડન વિધિ કરતા જોઈને, લોકોએ તેમની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. પ્રશંસા કરી…
અંધેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ મુલાકાતીઓની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી અનેક સુવિધા સંપન્ન પ્રકલ્પોનું કરાયું નિર્માણ ભારત સરકાર જળશક્તિ મંત્રી અને સાંસદ સી.આર.પાટીલનાં વરદ હસ્તે…
દુનિયાનું સૌથી રહસ્યમય શિવલિંગ, જેની લંબાઈ દર વર્ષે વધે છે માતંગેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત ભગવાન શિવના દિવ્ય શિવલિંગને જીવંત માનવામાં આવે છે. આ દુનિયાનું એકમાત્ર શિવલિંગ…
સવારની પ્રથમ આરતીનો લ્હાવો લેવા પૂર્વ સંધ્યાએ જ ભક્તો મંદિર પહોંચ્યા સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો…
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી દર વર્ષે લંબાઈ વધે છે એટલે લંબે હનુમાન કહેવાયા: હનુમાન દાદાની મૂર્તિનું વામન સ્વરૂપ હતું પરંતુ વર્ષો જતા…
પ્રાચીન હનુમાનજી દાદાના મંદિર ખાતે ત્રણ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન પ્રથમ દિવસે જળયાત્રાનું વાજતે-ગાજતે કરવામાં આવ્યું આયોજન ભક્તિમય વાતાવરણમાં શહેરના લોકો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો આ તકે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બરૂમાળ…