પારિજાત ઍવૉર્ડથી પણ પ્રથમ નંબરે ધ્રુપકા શાળાના શિક્ષકને સન્માનિત કરાયા સમગ્ર રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં ધુણી ધખાવીને બેઠેલા અને કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિ:સ્વાર્થભાવે બાલદેવો…
Teachers
ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી વક્તવ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવાની પ્રેરણા આપી…
આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થતા હવે સરકાર દ્વારા ભરતી અંગે સત્તાવાર જાહેરાત કરી છે તે ખાલી જગ્યાઓ પર ચોક્કસ ભરતી કરવામાં આવશે: મંત્રી પ્રફુલ…
શિક્ષણ બોર્ડે ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યભરમાં 458 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કર્યાઅબતક, રાજકોટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થાય તે…
તમામ શિક્ષકો પ્રવાસે જવાથી શાળા બંધ રખાઈ હોવાના આક્ષેપો 54 વિધાર્થીઓ સાથે આચાર્ય સહિતના તમામ શિક્ષકો પ્રવાસે નિયમ અનુસાર મંજુરી મુજબના શિક્ષકોએ જ પ્રવાસે જવાનું હોય…
BZ ગ્રુપના નાણાકીય કૌભાંડમાં કોઈ પણ શિક્ષકો સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા શિક્ષક શિક્ષણકાર્યના સ્થાને લોભામણી સ્કીમમાં એજન્ટ…
સ્કૂલોમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ ફરી રાબેતા મુજબ શિક્ષણકાર્ય કરાયું શરૂ કોલેજ અને યુનિવર્સિટીમાં 16 ડિસેમ્બરથી સત્રનો થશે પ્રારંભ ઉનાળાની રજાઓ, શિયાળાની રજાઓ, અથવા…
લાયકાત વિશે વાત કરીએ તો, ધોરણ 1 થી 5 સુધી, વ્યક્તિએ 12મું પાસ કર્યું હોવું જોઈએ સાથે બે વર્ષનો D.El.Ed કોર્સ કર્યો હોવો જોઈએ, ધોરણ 6…
સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો શિક્ષક ની દિવાળી બગડે તેવા ઘાટ સર્જાયો છે આ મામલે મહાસંઘ શિક્ષક હિત માટે મેદાનમાં આવતા તેમના દ્વારા આ અંગે આવેદન પત્ર પાઠવવામાં…
સરકારી નોકરીની રાહ જોનારા યુવાઓ માટે મોટા અપડેટ આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ધોરણ 9થી 10 સુધી એટલે કે માધ્યમિકના…