તાજેતરમાં જામનગર ખાતે બે પ્રતિભાશાળી શિક્ષકોને તેમના નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ “જામનગર રત્ન” શિક્ષણ પ્રતિભા સન્માનથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સેવા સમિતિ જીનીયસ ક્લબ, જામનગર…
Teachers
પ્રત્યાયન કે માહિતી સંચાર એટલે પ્રતિકાત્મક સંદેશાઓ, સુચનાઓ દ્વારા કરવામાં આવતી માહિતીની આપ-લે અને તેનું અર્થઘટન :આજના યુગમાં તો ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન વિગેરે…
5 વર્ષમાં માર્ક્સ ગણતરીની ભૂલો બદલ 20 હજાર શિક્ષકોને રૂ.3.7 કરોડનો દંડ ફટકારાયો આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે. જે શિક્ષકો ખુદ…
ભરતી પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન: શિક્ષણ સહાયક માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના મળી કુલ 73 હજાર કરતા વધુ ઉમેદવારોએ અરજી કરી રાજ્યમાં…
કચ્છના ધારાસભ્યો, સાંસદ તેમજ આગેવાનોની રજૂઆત ફળી ધોરણ 1 થી 5 માં 2500 શિક્ષકો અને ધોરણ 6 થી 8 માં 1600 શિક્ષકોની થશે ભરતી કચ્છમાં જ…
કાળઝાળ ગરમીમાં પેપર મૂલ્યાંકનની કામગીરીનો સમય સવારનો કરવા શિક્ષકોની માંગ: 162 જેટલા શિક્ષકોનો આક્રોશ, સ્કુલનું મેનેજમેન્ટ આવું જ રહેશે તો પેપર ચકાસવાની કામગીરીનો બહિષ્કાર કરવાની શિક્ષકોની…
વર્ષોથી ફરજ બજાવતા શિક્ષક મિત્રોને તેમની સિનિયોરિટી ના આધારે વતનના જિલ્લાનો લાભ આપવામાં આવ્યો માધ્યમિક વિભાગના 36 અને ઉ.મા. વિભાગના 39 એમ કુલ 75 ઉમેદવારોને નિમણૂકપત્ર…
ઉછીના લીધેલા નાણાં પેટે નાના મવા રોડ પર મકાન લઇ દીધું બાદમાં તાળું તોડી કબ્જો જમાવ્યો શહેરમાં વધુ એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. શિક્ષિકા પાસે…
પારિજાત ઍવૉર્ડથી પણ પ્રથમ નંબરે ધ્રુપકા શાળાના શિક્ષકને સન્માનિત કરાયા સમગ્ર રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં ધુણી ધખાવીને બેઠેલા અને કોઇ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિ:સ્વાર્થભાવે બાલદેવો…
ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી વક્તવ્ય ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવાની પ્રેરણા આપી…