મંદિરો કોઈ પીકનીક પોઇન્ટ નથી, બિન-હિન્દૂઓને પ્રવેશવાની મનાઈ છે તેવા બોર્ડ મંદિર બહાર લગાવી દયો : મદ્વાસ હાઇકોર્ટ તામિલનાડુના મંદિરોમાં હવે હિન્દૂ સિવાયના લોકોને મંદિરની અંદર…
tamilnadu
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ દેશભરમાં જોવામાં આવી રહ્યું હતું ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મૌખિક આદેશ પર તમિલનાડુના મંદિરોમાં કાર્યક્રમ કે કોઈ ધાર્મિક…
હિંદ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં ત્રણ દિવસથી મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ચેન્નાઇ સહિત ચાર જિલ્લામાં…
તમિલનાડુ અને પોંડીચેરી ચક્રવાતને કારણે ઈન્ટરનેટ અને વીજળી વિતરણ ઠપ્પ નેશનલ ન્યૂઝ આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે, 100થી 110ની ઝડપે પવન ફૂંકાશે: ચેન્નઈમાં ભારે વરસાદને કારણે ટ્રેનો…
બંગાળની ખાડીમાં ઉદભવેલુ ચક્રવાત મિચોંગ સક્રિય થઈ ગયુ છે. જેને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં મધ્યમ વરસાદ નોંધાયો…
વૃદ્ધ માતા-પિતાને મારી નાખવાની પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ અને શા માટે ચાલુ રહી ઓફબીટ ન્યૂઝ તેને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે, કારણ કે અહીં રિવાજો, માન્યતાઓ,…
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ છ રાજ્યોમાં પીએફઆઈ સાથે જોડાયેલા લોકોના ઘણા સ્થળો પર…
આગામી લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતમાં પોતાના સમીકરણો સુધારવાનો પ્રયાસ કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુમાં પાર્ટીના સાથી પક્ષ એઆઈએડીએમકેએ ભાજપ સાથે સંબંધો તોડવાની…
ભાનગઢના ખંડેરમાંથી અતિવાસ્તવ ચાલવું રાજસ્થાનના ખખડધજ ભૂપ્રદેશની વચ્ચે આવેલો, ભાનગઢ કિલ્લો એ દંતકથાઓ અને વિલક્ષણ લોકકથાઓથી ભરેલું સ્થળ છે. એવું કહેવાય છે કે કિલ્લા પર એક…
સાળંગપુર વિવાદ બાદ તામિલનાડુનો વિવાદ ચાલુ થતા ડીએમકે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ : ભાજપ ગેલમાં ધર્મના નામે રોટલા શેકતા લોકો દેશ માટે જોખમી બન્યા છે.…