સંસ્થા દ્રારા બાળક બિમાર હોવા છતા સારવાર ન કરાવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનું પરિવાર દ્વારા જાણવામાં આવ્યું…
swaminarayan
નવસારીના ગણદેવીમાં સ્વામિનારાયણ ગુરૂકુલમાં નવનિર્મિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ઘનશ્યામ ગોપાલન, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગણદેવી, નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ…
22 સપ્ટેમ્બરે યોજાનાર મોદીના કાર્યક્રમથી માત્ર 28 કિમિ જ દૂર બની ઘટના: ભારતીય કોન્સ્યુલેટે ગુનેગારો સામે કાર્યવાહી માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવ્યો’ અમેરિકામાં હિંદુ મંદિર…
શુદ્ધ અને પૌષ્ટિકતાથી ભરપૂર સૂપ,કઠોળ, તેમજ જ્યુસ જેવી અનેક વાનગીઓનો રસ થાળ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ વિટામિન ફૂડઝોન જ્યુસપાર્લરની 7 મી બ્રાન્ચ બ્રાન્ચનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું…
પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સોસાયટીના લોકોને પ્લેક્ષસ મેડ કેર હોસ્પિટલની 10 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા નિદાન કરાયું રાજકોટમાં મવડી…
આ સાધુઓ સમાજને સાચો રાહ કેમ બતાવશે? રાજકોટ, અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગરમાં સાધુઓ વિરુદ્ધ આર્થિક છેતરપિંડીના આક્ષેપ સાથે પોલીસને રજુઆત સમાજને સાચો રાહ બતાવવાની જેમની ફરજ…
સ્ત્રી એટલે સ્વયં શકિત, સ્ત્રી શકિતને બિરદાવવા ‘સુવર્ણ વર્ષ સુવર્ણ ગાથા સન્નારીઓની’ વિચાર સાથે વિરાટ મહિલા સંમેલનમાં 10,000થી વધુ મહિલા ભકતોની ઉપસ્થિતિ 1200થી વધુ બાલિકા, યુવતીઓએ…
‘ભગવા’ને લજવતા સાધુઓ સમાજને કેવી રીતે રાહ બતાવી શકશે? પોલીસે બે સ્વામી સહીત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી રાજકોટ જિલ્લાના…
પૂજન માટે ભારતથી એક હજાર તીર્થોનું જળ એકત્રિત કરાયું હતુ ગુરુકુલ – અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સનાતન ધર્મની સેવાર્થે સતત પ્રયાસ કરતા રહે છે. સ્વામીશ્રી…
1 માર્ચથી મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું મંદિર ખુલવાનો સમય સવારે 9 થી 8 વાગ્યા સુધીનો છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ : અબુ ધાબીમાં BAPS સંસ્થા દ્વારા નિર્મિત…