સુરત: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુરત શહેરના વેડરોડ ખાતે રાજકોટ ગુરૂકુળ સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુલ અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે…
swaminarayan
વિવધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા મોરબી મંદિરનાં કોઠારી પૂજ્ય આત્મ કીર્તિ સ્વામી રહ્યા હાજર ગાયત્રી શક્તિપીઠના અગ્રણી અશ્વિન રાવલ રહ્યા ઉપસ્થિત બહોળી સંખ્યામાં હરિભક્તો રહ્યા ઉપસ્થિત વાંકાનેરનાં…
સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના બાળકોએ ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન હાથ ધર્યું 850 વિદ્યાર્થીઓએ આઈ ફોલો ટ્રાફિક સિગ્નલ લાઈનના સિમ્બોલવાળી માનવ આકૃતિ બનાવી શિક્ષણ અધિકારી,ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા…
વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં નવમાં પાટોત્સવ નિમિત્તે 25 થી 29 ડીસેમ્બરે સુધી કથાનું આયોજન…
બ્રહ્મ ચોર્યાસીના મુખ્ય યજમાન જગદીશભાઈ પાદરીયા પરિવારનું સંતો અને ભૂદેવોએ સન્માન કર્યું ઉપલેટા સ્વામી નારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજીત દશાબ્દી મહોત્સવ અંતર્ગત સાત દિવસ માટે શ્રીમદ…
પ્રવીણ તોગડીયાએ ભૂજના સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે પહોચ્યા આવનાર દિવસોમાં યોજાનાર મહાકુંભ વિશે આપી માહિતી મહાકુંભમાં 30થી 40 કરોડ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ Kutch: પ્રવીણ તોગડીયા કચ્છની…
ત્રિ-દિવસીય પંચાબ્દિ મહોત્સવ કરમડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સ્વામીનારાયણ ગુરૂકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહુર્ત કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ (રાણપુર) ગામે શ્રી સ્વામિનારાયણ…
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડતાલધામ છેલ્લા 200 વર્ષથી…
ઉમરેઠના રામ તળાવ પાસેથી શનિવારે ત્યજી દેવાયેલું મૃત નવજાત મળી આવ્યું હતું. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ મંદિરમાં કામ…
ગુલામી બાદ દેશ વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો એ સમયે ભગવાન સ્વામિનારાયણે દેશ અને સમાજને નવી ઊર્જા આપી હતી: નરેન્દ્ર મોદી લક્ષ્મીનારાયણ દેવજી દ્વિશતાબ્દી મહોત્સવ હિન્દુ ધર્મના…