સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે નવા બનાવાયેલ આવાસોનું તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પંડીત દિન દયાલ…
surendranagar
૧૦ દિવસમાં પાક વિમો નહીં મળે તો ખેડુતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થતા ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ ધાગધ્રા લખતર સહિત ના તાલુકાઓ માં મોટી સનખ્યાં માં ખેડૂતો પાક નુકસાન અરજીઓ માટે ઉમટ્યા.નુકસાનીની અરજીમાં બાકી રહેલા ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવતા…
સુરેન્દ્રનગર જિલ્લા dsp મહેન્દ્રભાઈએ પણ શસ્ત્ર પૂજન કર્યું અસત્ય પર સત્યની જીત તેમજ અધર્મ પર ધર્મની જીતના પ્રતિક રૂપે ઉજવવામાં આવતા દશેરાના તહેવારને દિવસે શસ્ત્ર પૂજાનું…
ખરીફ ઋતુમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયા છે. આ સિઝનમાં પાક ઉત્પાદન નહિવત જ આવશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા મુજબ જે-તે વિસ્તારોનું પાક…
૨૦ દિવસ પહેલા આંગડીયાની ઓફીસમાં કર્મચારીને બંધક બનાવી બંદુકનાં નાળચે લુંટને અંજામ આપ્યો હતો: એક શખ્સોની રીવોલ્વર કાર્ટીસ અને મોબાઈલ સાથે ધરપકડ સાયલા નજીક ૨૦ દિવસ…
મુખ્યમંત્રીની સુચના મળતા અઠવાડિયામાં બેઠક યોજવાનું આયોજન ઘડાયું સંપાદન, વળતર અને માપણીનાં પ્રશ્નો અંગે બંને જિલ્લાનાં અધિકારીઓ ચર્ચા કરશે હિરાસર એરપોર્ટનાં જમીન સંપાદન, વળતર અને માપણીનાં પ્રશ્ર્નોને…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લાકક્ષાનો ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મહાનુભાવોએ સફાઈ અભિયાન ચલાવ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રંભાબેન ટાઉન હોલ ખાતે જિલ્લાકક્ષાનો…
કડી અને અમદાવાદના શખ્સે માલ મંગાવી પેમેન્ટ ન ચુકવી કરી ઠગાઈ વઢવાણ જીઆઇડીસીમાં આવેલા એક કારખાના વેપારી પાસેથી પ્લાસ્ટીકની બોટલો, જગ તેમજ રીંગગાર્ડનો કુલ રૂ. રૂ.…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી તેમજ સ્વચ્છ ભારત અભિયાનના પાંચ વર્ષ પુર્ણ થયાના ભાગરૂપે સ્વચ્છતાની આ ઐતહાસિક સિધ્ધી અન્વયે સ્વચ્છતા હી સેવા-૨૦૧૯ માસ કેમ્પેઈન…