રાજય સરકાર દ્વારા ખેડુતોને અપાઈ મોટી રાહત: પાકવીમાનું વળતર ખેડુતોને કંપની તરફથી અલગ મળશે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટી બાદ પાકને થયેલા નુકસાનનું વળતર લેવા માટે દોડધામ…
surendranagar
ખનીજ ચોરીનું મસમોટુ કૌભાંડ ખુલવાની સંભાવના બામણબોર નજીક ગાંધીનગર ખાણખનીજ વિભાગના ફલાઈંગ સ્કવોડ અધિકારી હસમુખ કાનગડના નેજા હેઠળ ટુકડી ત્રાટકી હતી અને રાજકોટ કુવાડવા રોડ પોલીસ…
ખાનગી ટ્રાવેલ્સો તેમજ નાના વાહનો પેસેન્જરો ભરવા ઉભી રહેતા ટ્રાફિક જામના સર્જાતા દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાંફિક જામ સર્જ્યા કરે છે.ત્યારે ખાસ કરી દિવાળી…
બહોળી સંખ્યામાં હરિભકતો ઉ૫સ્થિત રહેશે: મહાઆરતી છપનભોગ સહીતના કાર્યક્રમ યોજાશે સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૪મો પાટોત્સવ ઉજવણી ઉજવણી શુક્રવાર શરૂ થનાર…
ચૂડા તાલુકાને સને ૨૦૧૮-૧૯ ના વર્ષ માટે ગુજરાત સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલ. છતાં અહીં પ્રથમ વખતે ૫.૮૯ ટકા જેવો મામુલી વિમો મળેલ હાલમાં બીજી વખત પાક…
દેશના પ્રથમ ગૃહમંત્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતી સૌરાષ્ટ્રમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગામે ગામ રન ફોર યુનિટી અને એકતાદોડ યોજાય…
દિવાળી ટાણે મોબાઇલની ઓનલાઇન ખરીદી થતી હોવાથી વેપારીઓ રોષે ભરાયા હાલ સમગ્ર વિશ્વમાં ઓનલાઈન વેંચાણ ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે ઓનલાઈન વેચાણ અને ખરીદી માટે અનેક…
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખાટલા ખુટ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હજુ પણ જિલ્લામાં વરસાદી પાણી નો નિકાલ…
રેલવે ઓવરબ્રિજ, નવા બનાવાયેલા આવાસો તા પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો: આઈ.કે.જાડેજા,સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોતમ સાબરીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિત ગુજરાત…
અગાઉથી અટકાયત કરવામાં આવતા કોંગી સભ્યો એકઠા થઇ ગયા ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અંદાજે…