ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર આગ લાગવાના બનાવોમાં નોંધ પાત્ર રીતે વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખાસ…
surendranagar
ધ્રાંગધ્રા કેમીકલ વર્કસ સામે છેલ્લા ઘણા સમયથી કામદારો ઉપવાસ ઉપર બેઠેલા છે. આ ઉપવાસી કામદારો દ્વારા અગાઉ આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવેલ અને તેઓ દ્વારા આત્મવિલોપનનો…
જીયુડીસીએ વિના કારણે પાણીની ટાંકીને તાળા મારી દેતા ચાર દિવસથી પાણી વિતરણ ઠપ ચાર ચાર દિવસથી પાણી નહી મળતા લોકોમાં રોષ સુરેન્દ્રનગરમાં જીયુડીસીએ વિના કારણે પાણીના…
જિલ્લા પોલીસ વિભાગના ટીમ વર્કથી ગુનાખોરીમાં ૨૦ ટકા જેટલો ઘટાડો: ડીઆઈજી સંદિપ સિંગ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ તથા જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા જનતા…
બગીચામાં રમત-ગમતના નવા સાધનો મુકાશે: વેકેશનમાં બાળકો મોજ માણી શકશે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લા વિસ્તારમાં આવેલા ફક્ત એક માત્ર બગીચો હોય તો તે ટાગોર બાગ બગીચો…
હોસ્પિટલમાં નથી એમ.ડી.ડોકટર કે નથી હડકવા વિરોધી રસી:સિકયુરિટીના પણ ધાંધીયા સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા માટે અને તેના તાલુકા માટે મોટામાં મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ગણાતી હોય…
બે શખ્સોની અટકાયત, એક અઠવાડિયામાં રૂ.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફીયાઓ ઉપર ધોંસ બોલાવતુ વન તંત્ર ભૌગોલિક વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં જૈવ વિવિધતાઓ અને…
ભાવિ પેઢીઓમાં યોગ ની માહિતી સાથે પ્રાચીન સંસ્કૃતિ પણ લુપ્ત થતી જાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત આજુબાજુના તાલુકામાં અનેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પીટી શિક્ષક…
લુખ્ખાગીરી અને ખંડણીખોરોથી વેપારીઓ વાજ આવી ગયા: આવેદન અપાયું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ લુખ્ખાગીરી ખંડણીખોર અપરણ કરો સહિતની ગુનેગારોએ માઝા મૂકી છે ત્યારે ત્યાંના વેપારીઓ ઉદ્યોગપતિઓ…
ઝાલાવાડ વાસીઓ એ સલામી સાથે અને રાષ્ટ્રીય ગીત ના માન સન્માન સાથે 100 ફૂટ ઊંચો ત્રિરંગો સુરેન્દ્રનગર રેલવે મથક પર લહેરાયો સાંસદ ધારાસભ્ય અને રેલવે વિભાગ…