સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રેષ્ઠીઓ, ધાર્મિક, સામાજિક સંસ્થાઓ અને સરકારી કર્મચારીઓનું ૧ કરોડથી વધુનું અનુદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કોરોના વાયરસથી ગુજરાત સહિત ભારત દેશ મુકત બને તે…
surendranagar
ખંભાળીયાના પ્રખર જ્યોતિષને કેન્સરનું નિદાન કરાવવા અમદાવાદ જઇ રહ્યા’તા ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા ચાલક અને ક્લિનર રિપેરીંગ કરતી વેળાએ કાળ બનીને ઘસી આવેલી કારે બંનેને કચડી…
એક સ્નેહભીની બેન એક વહાલો મજાનો ભાઇ: રાષ્ટ્રીય એવોર્ડનું ગૌરવ સુરેન્દ્રનગર જિલ્લાની ૧૪ વર્ષની બાળા ધુડીબેન ખોડાભાઇની અપ્રતીમ હિમ્મત અને બહાદુરી બદલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ…
ભાવ નીચા જતાં ખેડૂતો-વેપારીઓને આર્થિક નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડ એટલે કોટનનું હબ ગણવામાં આવતું હતું ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઝાલાવાડની અંદર કપાસ ક્ષેત્રમાં ભારે મંદીનું મોજુ…
હાલ સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસે માજા મૂકી છે આ વાઇરસ મૂળ ચીન થી ફેલાયો છે હાલ સમગ્ર દુનિયા માં આ કોરોના વાઇરસે હાહાકાર મચાવી દીધો…
ઉંચા થાંભલા પણ અજવાળા પાથરતા ન હોવાની ઉઠતી ફરિયાદો સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા નાખી એને શહેરમાં અજવાળા પાથરવાનો પ્રયાસ થયો હતો.…
સુરેન્દ્રનગરમાં જૈન સમાજમાં દીક્ષા મહોત્સવનું અનેરૂ સન્માન અને ધાર્મિક પ્રસંગ ગણવામાં આવી રહ્યો છે ત્યારે સુખી-સંપન્ન પરિવારના ભાઈ અને બહેન ને દીક્ષા લઇ અને સંયમ માર્ગે…
ઘુડખરની ગણતરી પૂર્ણ કાળિયાર, ચિંકારા, વરૂ , રણલોકડી, રણબિલાડીની વસતીનો પણ અંદાજ મેળવાયો: વસતી ગણતરી માટે ડ્રોનની પણ મદદ લેવાઈ રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા…
ઝાલાવાડ પંથકના ભાલીયા ઘઉંની વિશ્ર્વભરમાં બોલબાલા સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ૧૬૮ ટકાથી પણ વધુ વરસાદ ચોમાસા દરમિયાન પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ચોમાસાની સીઝન લેવામાં…
ઘણા દિવસો બાદ ફરી બે સિંહોએ શિકાર કરતા માલધારીઓમાં ફફડાટ સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા અને ચોટીલા વિડ ઠાગા વિસ્તાર માં સિંહ એ હાહાકાર સર્જ્યો છે.ત્યારે છેલ્લા …