ચોટીલા ના પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા ની બદલી થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ચોટીલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. કોરોના ના…
surendranagar
સુરેન્દ્રનગર શહેરના કાબેલિયત પી.આઈ અમીનાબેન ઘોરી નું સીટી પીઆઇ માંથી સુરેન્દ્રનગર થી બદલી થઈ અને ધાંગધ્રા ખાતે જતા સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર અને મુસ્લિમ સમાજના…
સુરેન્દ્રનગરમાં વધુ એક કોરોન નો કેસ સામે આવ્યો: લીંબડીના ગેડી ગામના તાલુકા પંચાયતના પ્રમુખને પોઝીટીવ કેસ સામે આવ્યો જિલ્લામાં ૭૬ પોઝીટીવ કેસો અત્યાર સુધીમાં સામે આવ્યા…
ચીફ ઓફિસરને વિવિધ માંગણીઓ અંગે રજૂઆત ઉગ્ર દેખાવ સાથે સફાઇનુ કામ બંધ કરી દેવાની ચીમકી સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલીકામાં અનુ.જાતિનાં ૨૫૦થી વધુ સફાઇ કામદારો મજુર સપ્લાયનાં કોન્ટ્રાકટમાં કામ…
ગુરુવારે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગર દ્રારા ડો. મહેન્દ્રભાઈ મુંજપરા સાંસદ સુરેન્દ્રનગર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક શિક્ષકો ને ૪૨૦૦ ગ્રેડ પે પુન: આપવામાં આવે અને…
શહેરમાં નવા પીઆઈ તરીકે રાવલની નિમણૂંક સુરેન્દ્રનગર શહેરના કાબેલિયત મહિલા પીઆઈ અમીનાબેન ઘોરીની ધ્રાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે તો શહેરમાં નવા પીઆઈ તરીકે રાવલની નિમણૂંક…
કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ: ખેડૂતોમાં ભારે રોષ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી ન કરવામાં આવતા ખેડૂતોએ લખતરના માર્કેટિંગ…
સુરેન્દ્રનગર – દૂધરેજ નગરપાલિકા હદ વિસ્તારના રતનપરમાં આવેલા જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં જાબુંવત હનુમાન ગલીમાંથી નોવેલ કોરોનના વાયરસના બે પોઝીટીવ કેસ આવતા જાબુંવત હનુમાન ગલી…
‘ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળીયા થઇને પુજારા ધડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ એક નિર્જીવ પથ્થર ધડવૈયાને એવી વિનંતી કરી રહ્યો છે કે મારે ઠાકોરજી…
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામના વતની ૨૮ વર્ષીય મહિલા નિલમબેન વારીયા તથા…