અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રીવડવાળા મંદિર દુધરેજ ખાતે અષાઢ સુદ પૂનમ તારીખ ૫ ,૭ ,૨૦૨૦ રવિવારના રોજ વાતો ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ મંદિર દ્વારા બંધ રાખવાની…
surendranagar
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગ ફરી એક વખત ચિંતામાં મુકાયું છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં…
પશુઓની સારવાર માટે રાજય સરકારે સુરેન્દ્રનગર જિલ્લા માં પાંચ થી વધુ મોબાઇલ વાન ની ફાળવણી કરવામાં આવી છે.માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની…
ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગરભાઈ રબારી ની સુચનાથી અને સુરેન્દ્રનગર જીલ્લા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઇ કરપડા દ્વારા આજે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે…
૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યને આત્મનિર્ભર અને વેગવંતુ બનાવવા રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના મુખ્યમંત્રી તથા…
કોવિડ ૧૯ સામે સાવચેતીના પગલા રૂપે રાજ્ય સરકારે તમામ આંગણવાડીઓના બાળકોને આંગણવાડીમાં ન લાવવા માટે જરૂરી સૂચના આપેલ છે. જેને ધ્યાને લઈ જૂન માસ દરમિયાન સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં બસ સ્ટોપ છે ત્યાં ટેમ્પરેચર ગન ન હોવા ના કારણે બસમાં મુસાફરોને બહાર ગામ જવા ફરજીયાત બસ સ્ટેન્ડ સુધી ધક્કો ખાવો પડી રહ્યો…
ચોટીલા વિસ્તાર માં સરકારી ખરાબાની જમીન માં લોકો દ્વારા કરાયેલ દબાણ ની ફરિયાદો ઉઠી હતી તે સમયે ચોટીલા હાઇવે પર આવેલ મામલતદાર ઓફિસ ની બાજુમાં જ…
અગરિયાઓ અષાઢી બીજના દિવસે વતનના ગામડાઓમાં આવે છે અને શ્રાવણ ઉતરે ચોમાસુ જાય ત્યાં સુધી રોકાય છે અષાડી બીજનું રણ કાંઠાના ગામડાઓ માટે અદકેરું મહત્વ છે.…
જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશના માર્ગદર્શન અને સુચનથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા બિહારના ખોવાયેલ નવશેલ…