સુરેન્દ્રનગર ખેડૂતોના પ્રશ્નો એ હંમેશા સંવેદનશીલ મુદ્દા રહ્યા છે. પાક નિષ્ફળતા, યોગ્ય વળતરનો અભાવ અને સરકારી કચેરીઓમાં પડતી હાલાકી જેવી બાબતોને લઈને ખેડૂતો અવારનવાર અવાજ ઉઠાવતા…
surendranagar
વઢવાણના ભોગાવો નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે કિશોરોના નીપજયા મો*ત બંને મૃ*તકોના મૃ*તદેહને PM અર્થે વઢવાણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે પોલીસ આ દુઃખદ ઘટનાની ઊંડાણપૂર્વક…
જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઠંડા પાણીના પરબનો કરાયો પ્રારંભ શહેરવાસીઓને તાજગી અને આરામ આપવાના હેતુથી કરાયો પ્રારંભ જૈન સોશિયલ ગ્રુપ સિલ્વરના પ્રમુખ કૃણાલ બાવીસી…
સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા સુરેન્દ્રનગરમાંથી અભિપ્રાયો મેળવાયા કોઈપણ નાગરિક “સમાન નાગરિક સંહિતા” માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in, પોસ્ટ, ઈ-મેઇલ અથવા રૂબરૂ આવીને…
100 કલાકના એજન્ડાના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના 2267 અસામાજિક તત્વો પર કાર્યવાહીથી ગુનેગાર આલમમાં ફફડાટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ…
વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની 1,598 દીકરીઓને કુલ રૂ. 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ: રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય…
ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને નડ્યો અકસ્માત ભીષણ દુર્ઘટનામાં એકનું મો*ત, 6 ઘાયલ પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાયા પીક અપ ડાલાના ડ્રાઈવરે ટક્કર…
’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સુરેન્દ્રનગર…
કાર્બોસેલ ખનિજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહને નિયંત્રણમાં લાવવા રાઉન્ડ ધ ક્લોક ‘ક્વીક રિસ્પોન્સ ટીમ’ કાર્યરત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કાર્બોસેલની ખાણોમાં ગેરકાયદે ખનન અને તે અંગે…
ડી.એન.ટી. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦નાં બોર્ડનાં પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરાયા સુરેન્દ્રનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે નાયબ મુખ્ય દંડક…