Superstition

Dhanbad: Jharia Old Railway Station Is Said To Have A Humming Sound From The Ruins And...

રેલ્વે સ્ટેશનમાં ભૂતોનો જમાવડો..! ધનબાદ જિલ્લાનું ઝરિયા જૂનું રેલવે સ્ટેશન એક સમયે ખૂબ વ્યસ્ત હતું. પહેલા સ્ટેશનની આસપાસ ઘણી દુકાનો અને લોકોની ભીડ હતી પરંતુ હવે…

In Which Age Group Is Epilepsy More Common?

આજકાલ, ઘણા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાંથી વાઈ પણ એક સામાન્ય બીમારી છે. લોકો ઘણીવાર વાઈને ગાંડપણ અથવા વિચિત્ર વર્તનનો રોગ માને છે; તેની…

Rajkot: Science Jatha Stops Bhuva'S 10-Year-Old Dathingleela..!

રાજકોટ : ભુવાની 10 વર્ષની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા..! મેટોડામાં ભુવા સહીત 4 સાગરીતોનો પર્દાફાશ કર્યો રાજકોટ: વિજ્ઞાન જથ્થા દ્વારા વધુ એક પાખંડી ભુવો મહેશ…

The Couple Found It Difficult To Believe In The Words Of Their Relatives In The Name Of Superstition! And Something Like This Happened...

સુરત: શહેરમાં અંધશ્રદ્ધાના નામે સંબંધી ભુવાએ પરિણીતા પર નજર બગાડીને ઇજ્જત લૂંટી છે. નરાધમ ભુવાએ વિધિના નામે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું છે. ભુવાએ વિધિ કરવા માટે…

A Terrifying Railway Station, Where People Avoid Going After Dusk...

ધનબાદ જિલ્લાનું ઝરિયા જૂનું રેલવે સ્ટેશન એક સમયે ખૂબ વ્યસ્ત હતું. પહેલા સ્ટેશનની આસપાસ ઘણી દુકાનો અને લોકોની ભીડ હતી પરંતુ હવે તે સંપૂર્ણ ખંડેર બની…

શ્રદ્ધા વિશ્ર્વાસ સાથે આંધળો વિશ્ર્વાસ ભળી જાય ત્યારે અંધશ્રદ્ધા પ્રબળ બને

આત્મશ્રદ્ધા અને ત્યાગ હોય તો આપણે રૂઢિચુસ્તતા સામે લડી શકીએ: આજના વિજ્ઞાન યુગમાં પણ માનવી અવૈજ્ઞાનિક, અતાર્કિક કે તિકડમ વાર્તા કે ઘટનામાં માનવા લાગે છે: વિજ્ઞાન…

Junagadh: Mental Health Week Celebration At Civil Hospital

જુનાગઢના સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા નાટકરૂપી માનસિક રોગ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ માનસિક બીમારીના દર્દીને સારવાર સિવિલ…

A Village In The World Where Witches Live……!

ભુત, ચુડેલ ડાંકણ, આત્માનું અસ્તિત્વ હોવાની વાત આ સદીમાં કરવામાં આવે તો ભાગ્યે જ કોઇ હશે જેને વિશ્વાસ આવે પરંતુ જો એમ કહેવામાં આવે કે દુનિયામાં…

અંધશ્રદ્ધા વિરૂધનો ખરડો વિધાનસભામાં મુકતા હર્ષ સંઘવી

કાળા જાદુના નામે નિર્દોષની બલી ચડાવનારને સાત વર્ષ જેલમાં રહેવું પડશે માનવ બલી સહિતની અમાનુષી,અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર કાયદો લાવી…

Now Such Will Happen To Tantric Ritualists And Superstitions

વીધાનસભાના આગામી સત્રમાં જ બિલ રજૂ કરી દેવાય તેવી પ્રબળ શક્યતા પીઆઈએલની સુનાવણી બાદ રાજ્ય સરકારને કાયદો ઘડવા હાઇકોર્ટનો આદેશ અંધશ્રદ્ધા અનેક પરિવારનો માળો વિખેરી નાખતો…