સુરત: શહેરમાં અંધશ્રદ્ધાના નામે સંબંધી ભુવાએ પરિણીતા પર નજર બગાડીને ઇજ્જત લૂંટી છે. નરાધમ ભુવાએ વિધિના નામે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું છે. ભુવાએ વિધિ કરવા માટે…
Superstition
ધનબાદ જિલ્લાનું ઝરિયા જૂનું રેલવે સ્ટેશન એક સમયે ખૂબ વ્યસ્ત હતું. પહેલા સ્ટેશનની આસપાસ ઘણી દુકાનો અને લોકોની ભીડ હતી પરંતુ હવે તે સંપૂર્ણ ખંડેર બની…
આત્મશ્રદ્ધા અને ત્યાગ હોય તો આપણે રૂઢિચુસ્તતા સામે લડી શકીએ: આજના વિજ્ઞાન યુગમાં પણ માનવી અવૈજ્ઞાનિક, અતાર્કિક કે તિકડમ વાર્તા કે ઘટનામાં માનવા લાગે છે: વિજ્ઞાન…
જુનાગઢના સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થની ઉજવણી કરાઈ હતી. જેમાં સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા નાટકરૂપી માનસિક રોગ જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ માનસિક બીમારીના દર્દીને સારવાર સિવિલ…
ભુત, ચુડેલ ડાંકણ, આત્માનું અસ્તિત્વ હોવાની વાત આ સદીમાં કરવામાં આવે તો ભાગ્યે જ કોઇ હશે જેને વિશ્વાસ આવે પરંતુ જો એમ કહેવામાં આવે કે દુનિયામાં…
કાળા જાદુના નામે નિર્દોષની બલી ચડાવનારને સાત વર્ષ જેલમાં રહેવું પડશે માનવ બલી સહિતની અમાનુષી,અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર કાયદો લાવી…
વીધાનસભાના આગામી સત્રમાં જ બિલ રજૂ કરી દેવાય તેવી પ્રબળ શક્યતા પીઆઈએલની સુનાવણી બાદ રાજ્ય સરકારને કાયદો ઘડવા હાઇકોર્ટનો આદેશ અંધશ્રદ્ધા અનેક પરિવારનો માળો વિખેરી નાખતો…
પોઝિટિવ પેરેન્ટીંગમાં બાળકોને વાર્તા કહેવાની પણ એક સ્ટાઈલ હોય: વાર્તા સસ્મિત ચહેરે કહેવી ભાવચેષ્ટા સાથે આરોહ અવરોહ સાથે અવાજનો બદલાવ વાર્તામાં જમાવટ કરે છે: અસરકારક વાર્તા…
અંધશ્રદ્ધા બહુ વિચિત્ર છે. તેમના મોટાભાગના મૂળ સંસ્કૃતિને કારણે ઊંડા હોઈ છે. દુનિયામાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા છે જેના પર અન્ય લોકો વિશ્વાસ કરી શકતા નથી. કેટલીક…
વલસાડ સમાચાર વલસાડ જિલ્લાના ઘરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાના પગલે સ્કૂલમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ સ્કૂલના પરિસરમાં ભૂવા બોલાવી…