પ્રથમ કસોટી નહીં આપી હોય તેમની કસોટી લીધા બાદ જ પરિણામો જાહેર કરાશે: આંતરિક મૂલ્યાંકન માટે પણ આ જ નિયમો લાગુ પડશે કોરોનાની મહામારીનો કારણે રાજ્ય…
STUDENT
ગત 2019-20નાં શૈક્ષણિક સત્રમાં માત્ર પ્રથમ કસોટી લેવાય પછી ઓનલાઇન ચાલ્યુંને પછી સૌને માસ પ્રમોશન અપાયું હતું આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત…
કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા વિધાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની…
શિક્ષણ ક્ષેત્રના અનુભવી નિષ્ણાંતોના સચોટ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ ખોવાયેલો વિશ્ર્વાસ પાછો મેળવી શકશે: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, શિક્ષણધિકારી કચેરીના સંયુકત ઉપક્રમે આયોજન રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ…
કોરોના સંક્રમણને ધ્યાને લઈને પરીક્ષાઓ મોકૂફ/અથવા ઓનલાઈન કરવા અપીલ કરી કોવિડ -19 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, 10 અને 12 ના વર્ગના એક લાખથી વધુ…
કોરોના કાળમાં શિક્ષણ ક્ષેત્રને ખુબ માઠી અસર પહોંચી છે અને એમાં પણ વિઘાર્થીઓના કુમળા માનસ પર તેની ગંભીર અસરો જોવા મળી, વિઘાર્થી આલમ અન્ય મનસ્ક અને…
વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં રહેતી બાળાઓના વાલીઓમાં રોષ યોગ્ય પગલા નહીં ભરાય તો વિદ્યાર્થિનીઓને ઘેર લઈ જવાની વાતથી દોડધામ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી…
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળમુખો સાબિત થઈ રહ્યો છે જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાલે પણ જિલ્લામાં સરકારી ચોપડે…
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકોના પ્રશ્નોને વાચા આપતા જાગૃત સંગઠન તરીકે વિવિધ જાગૃતિ લક્ષી કાર્યક્રમોના અયોજન કરે છે. તાજેતરમાં શાળાઓ કોરોના…
શિક્ષણ વ્યવસાયી બની ગયું છે એટલે તેમાં માહિતી છે, કેળવણી નથી: ગાંધીજીએ શિક્ષણ માટે ‘કેળવણી’ શબ્દનો પ્રયોગ કર્યો છે. વિઘાર્થીને કેળવે તે કેળવણી કહેવાય, આ ભાવનાનો…