એક સમયે બિનનિવાસી ભારતીયોના બાળકોને પણ વગર કમાણીએ દેશ નિકાલ કરી દેનારે આજે વિઝાના નિયમો હળવા કર્યા.. અબતક, રાજકોટ “સમયની બલિહારી”.. કહેવત છે કે સમય કાળ…
Stock
ગત વર્ષે ચોમાસું સારું રહેતા અનાજના ઉત્પાદનમાં ૩.૭૪%ના વધારાનો કૃષિ મંત્રાલયનો અંદાજ કૃષિ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ચોખા, ઘઉં અને કઠોળના સારા ઉત્પાદનના…
કઠોળના સ્ટોક સંદર્ભે પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં પુરવઠા ઈન્સ્પેકટર હસમુખ પરસાણીયા સહિતની ટીમે જિલ્લામાં 16 વેપારીને ત્યાં આકસ્મીત તપાસ હાથ ધરી…
કઠોળના વધતા જતા ભાવ અને માંગની પરિસ્થિતિને લઈને સરકારે કઠોળની સ્ટોકમર્યાદા વધારવાની દીસામાં સમયોચિત પગલું ભર્યું છે કેન્દ્ર સરકારે શુક્રવારે કરેલી જાહેરાતમાં જથ્થાબંધ અને છૂટક આયાતકારો…