શેરબજાર સકારાત્મક વળતર સાથે 2024ને અલવિદા કરવા જઈ રહ્યું છે. 2024માં માર્કેટ કેવું રહ્યું તે જાણો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રિપોર્ટ પરથી. 2024નું વર્ષ પૂરું થવાનું છે અને…
Stock market
IPO in 2024: વર્ષ 2024 દરમિયાન ભારતમાં કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં IPO લોન્ચ કરવામાં આવ્યા હતા. આમાંથી કેટલાક રોકાણકારોને બમ્પર વળતર આપ્યું જ્યારે કેટલાકને નુકસાન પણ…
નિફ્ટીમાં પણ 380 પોઇન્ટનું તોતીંગ ગાબડું ભારતીય શેરબજાર માટે આજે મંગળવારનો દિવસ અમંગળકારી રહ્યો છે. શેરબજાર ઉંધા માથે પટકાયું છે. રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું…
સ્ટોક માર્કેટ રજાઓ: નવા મહિનાની શરૂઆતના કલાકો પહેલા, શેરબજારના રોકાણકારો 2024 માં બાકી રહેલા ટ્રેડિંગ સત્રોની સંખ્યા શોધવામાં વ્યસ્ત છે. આવા રોકાણકારો માટે, 2024 માં બાકી…
સ્ટોક એક્સચેન્જ પર, રોકાણકાર તરત જ શેર ખરીદી કે વેચી શકતો નથી. સ્ટોક બ્રોકર્સ સ્ટોક એક્સચેન્જમાં સહભાગીઓને સત્તાવાર રીતે ઓળખે છે. તેઓ રોકાણ માટે બિઝનેસ કરે…
જો તમે ઈન્ટ્રાડે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ કરી રહ્યા છો, તો કોઈપણ શેર ખરીદતા પહેલા, તમારે તે કંપનીની પૃષ્ઠભૂમિની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. ઉપરાંત, તમારે શેરબજારના ચાર્ટનું…
બમ્પર તેજી સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 1300 પોઈન્ટ, નિફ્ટી 400, બેંક નિફ્ટીમાં 1000 પોઈન્ટ ઉછળ્યો આજે ભારતીય શેરબજારની શરૂઆત બમ્પર ઉછાળા સાથે થઈ હતી. બંને મુખ્ય…
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી S&P ગ્લોબલે અદાણી ગ્રુપની 3 કંપનીઓના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે. લાંચ કૌભાંડ પછી, રેટિંગ ફર્મે અદાણી જૂથના રોકડ પ્રવાહ, ભંડોળ, ભંડોળ ખર્ચ અને…
સેન્સેક્સમાં 600થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો તોતીંગ કડાકો: કંપનીમાં ત્રિ-માસિક પરિણામો નબળા આવતા બજારમાં મંદી મજબૂત બની: બૂલીયન બજારમાં પણ નરમાશ વિદેશી રોકાણકારો દ્વારા…
ભારતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 220,000ને પાર, માત્ર ત્રણ વર્ષમાં 1લાખથી વધુ લોકો કરોડપતિ કરદાતાઓની હરોળમાં જોડાયા ભારતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 220,000થી વધુ થઈ ગઈ છે. છેલ્લા…