વર્ષ 2025-26 ના અંદાજપત્રમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકિય સુવિધાઓ માટે રૂ.450 કરોડની જોગવાઈ કરાઇ: મંત્રી ઋષિકેશ પટેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતી સહાયની કોસ્ટિંગ પ્રાઇઝમાં રાજ્ય સરકાર…
State Government
હરિત ઊર્જા-વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની કોઈ એક GIDC ને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી આધારિત ઉદ્યોગો…
ટીબી દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાઈને ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા એમઓયુ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2025…
રાજ્ય સરકાર દ્વારા સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તા. 4/02/2025 ના ઠરાવથી રાજ્યમાં સમાન…
ગુજરાતમાં આવેલી 30,000 થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો ટ્રાન્સફર ફી નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય-સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા રાજ્યમાં હાઉસિંગ અને હાઉસિંગ…
રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓ માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનો હિતકારી નિર્ણય રાજ્યની બિનસરકારી અનુદાનિત કૉલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા મેડિકલ…
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતીની 4115 અરજીઓ મંજૂર કરાઈ : મંત્રી બલવંતસિંહ રાજપૂત રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ 2018થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન…
પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં 7 બળા-ત્કારીઓને આજીવન કેદની સજા પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુ-ષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી…
રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5.65 લાખથી વધુ વસ્તી નોંધાઈ રાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા,…
સોમનાથ મંદિર, ગીર સોમનાથને Eat Right Place of Worship સર્ટિફિકેટથી પુરસ્કૃત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ 47 મંદિરોને Eat Right Place of Worship તરીકે સર્ટિફાય…