રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર 7-12 ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે…
State Government
રાજ્ય સરકારનો ભાડાપટ્ટાની જમીનના માલિકી હક અંગે મહત્વપૂર્ણ નિર્ણય 7થી 30 વર્ષના ગાળાની ભાડાપટ્ટાની જમીન જંત્રીના 15થી 60%ની વસૂલાત સાથે કાયમી કરાશે મહેસુલ વિભાગે ઠરાવ જાહેર…
સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરવા રાજ્ય સરકારનો સકારાત્મક નિર્ણય: મંત્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના…
ગીર સોમનાથ જિલ્લાના તમામ 47 સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ કિશોરીઓને લગતા તમામ મુદાઓને આવરી લઈ તાલીમ આપવામાં આવી હતી પૂર્ણા યોજના થકી ગુજરાતની દરેક કિશોરીઓ…
આકરી ગરમીમાં રાજ્ય સરકારનો શ્રમિકો માટે મહત્વનો નિર્ણય બપોરે 1થી 4 વાગ્યાના સમયગાળામાં શ્રમિકો પાસે કામ નહીં કરાવી શકાય જૂન 2025 સુધી આદેશનું કરવું પડશે પાલન…
રાજ્યના 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ₹.82 કરોડની વહીવટી મંજૂરી અપાઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું…
વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્યરત છે: રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા STEM આધારિત સમાજ વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે:…
પ્રદૂષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ સામેના પડકારોને પહોંચી વળવા તથા ઇકોફ્રેન્ડલી દેશના નિર્માણ માટે આપણે સૌ સહિયારા…
પંચમહાલ જિલ્લામાં ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ છેલ્લાં બે વર્ષમાં 7531 લાભાર્થીઓને રૂ. 376 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પ્રધાનમંત્રી આવાસ…
ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ: તા. 15 એપ્રિલ, 2025 સુધી સૂચનો મોકલી શકાશે ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષની અપીલ સમાન…