શ્રીનગરમાં સશસ્ત્ર દળોના સૈનિકોની લીધી મુલાકાત અમને અમારી સેના પર ગર્વ છે: રાજનાથ સિંહ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે રવાના થયા. સંરક્ષણ…
Srinagar
Airport : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વધતા તણાવ અને તેના પગલે શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ લેવાયેલા સુરક્ષા પગલાંને કારણે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં…
આ*તંકવાદી હુ*મલો: મૃતકોને શ્રદ્ધાંજલિ, ઘાયલોને મળ્યા… અમિત શાહ આજે શું કરશે જમ્મુ કાશ્મીર : પહેલગામ આતંકી હુમલાના મૃ*તકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી પહેલગામમાં…
22એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આ-તંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક પર્યટકનું મૃ-ત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા તેમજ…
જો તમને ફૂલો ગમે છે અને અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધા પછી પણ સંતુષ્ટ નથી, તો થોડી રાહ જુઓ. અમે તમારા માટે ખૂબ જ રોમાંચક માહિતી…
ભારત, ઇતિહાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિથી સમૃદ્ધ ભૂમિ, ઘણા ભવ્ય સ્મારકોનું ઘર છે જે મુઘલ વંશના સ્થાપત્ય કૌશલ્યના પ્રમાણપત્ર તરીકે ઊભા છે. આ આર્કિટેક્ચરલ માસ્ટરપીસ માત્ર મુઘલ…
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ બે દિવસ માવઠાની આગાહી દેશભરમાં શિયાળાની જમાવટ…
જમ્મુ અને કાશ્મીર ભારતના કેટલાક સૌથી આકર્ષક હિલ સ્ટેશનો ધરાવે છે, હિમાલયના પર્વતો, શાંત તળાવો, વહેતી નદીઓ અને લીલાછમ ઘાસના મેદાનો આકર્ષણનું કેન્દ્ર Jammu and Kashmir:…
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર શહેરના પ્રતાપ પાર્કમાં સ્થાપિત બલિદાન સ્તંભનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેને 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે જાહેર જનતા માટે ખોલવામાં આવશે. શ્રીનગર…
જમ્મુ-કાશ્મીરમાં અચાનક આતંકવાદી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરનો મામલો મચ્છલથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. હુમલામાં 5 જવાનો ઘાયલ…