જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરાયું લુણાવાડા ખાતે 4000 જેટલા ચકલીના માળાનુ કરાયું વિતરણ છેલ્લા 6 વર્ષથી ચકલીના માળાનું કરાઈ…
sparrow
ઘરોમાં કિલકિલાટ કરતા આ નાના પક્ષીઓની ઘટતી વસ્તી વિશે જાગૃતિ ફેલાવવા અને તેમના સંરક્ષણ માટે પગલાં લેવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં…
માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, મોટી ઇમારતો બનતા નાનકડુ ઘર આંગણાનું પક્ષી ચકલીનું ઘર છીનવાયું લુપ્તી થતી ચકલીઓને બચાવવા આજે અનેક સેવાકિય સંસ્થાઓ આગળ આવી રહી છે…
ઘરોમાં કિલકિલાટ કરતા આ નાના પક્ષીઓની ઘટતી વસ્તી વિશે જાગૃતિ ફેલાવવા અને તેમના સંરક્ષણ માટે પગલાં લેવા માટે દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં…
World Sparrow Day : પવર્તમાન ઉનાળાની ઋતુમાં માણસોની જેમ જ ઠંડા છાયડા અને પાણીની જરુર પક્ષીઓને પણ પડતી હોય, સૌએ આ ક્ષેત્રે મદદરૂપ થવું: છેલ્લા દશકાથી…
મહીસાગર: 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ (વર્લ્ડ સ્પેરો ડે) તરિકે મનાવવામાં આવે છે. ઇકોસિસ્ટમમાં જૈવવિવિધતા અને વનસ્પતિ વૃદ્ધિ માટે ચકલીઓ મહત્વપૂર્ણ છે. તેઓ બીજ ખાય…
51 હજાર ચકલી ઘર માટે પ્રેરિત કાર્ય કરી રહ્યા છે 44 હજાર ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ કરાયા 2024 સુધી કાર્યને પુરુ કરવાનો ઘ્યેય ચકલીમાં તે વળી…
વર્ષો બાદ ભાવનગરમાં ફરી એકવાર ઈતિહાસ જીવંત થયો તેવી એક એવી ઘટના બની, જે જોઈને લોકોને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ આવીમાં સરી પડ્યા હતા. . ભાવનગરના…
ખાલી તેલના ડબ્બા – લાકડા એકત્રિત કરી 31,000 ચકલી ઘર બનાવ્યાં : કુલ 51,000 ચકલી ઘર બનાવવાનું લક્ષ્ય એકસમયે શહેરથી દૂર જતી ચકલી ઓને પાછી લાવતા…
ચકીબેન ચકીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહિં, આવશો કે નહિં….આ એક એવું બાળગીત છે જે અત્યારની પેઢીએ બાળપણમાં માણ્યુ તો હશે જ પરંતુ સાથે…