ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત, ગુજરાત એક એવું રાજ્ય છે જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ અને રોમાંચક મુસાફરીની તકોનો ભંડાર ધરાવે છે. અરબી સમુદ્રના સૂર્ય-ચુંબિત દરિયાકિનારાથી…
somnathtemple
17 વીઘા જગ્યામા ગેરકાયદેસર પેશકેદમી હટાવવાની કામગીરી શરુ કરાતા દબાણ કારોમાં ફફડાટ ગીર સોમનાથ સમાચાર, વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારો ના વિકાસ માટે નડતરરૂપ ગેરકાયદે…
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો સંધ્યા આરતી બંધ રહેશે. જો કે ભાવિકો માટે દર્શનનો સમય યથાવત રાખવામાં આવ્યો છે.…
સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલતા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી: સૌરાષ્ટ્રમાં ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ…
બુસ્ટર શ્વાનને પવિત્રધામનો રંગ લાગ્યો, સંપૂર્ણ શાકાહારી ભોજન જ લે છે વિશ્વ પ્રસિદ્વ ભારત બાર જ્યોર્તિંલીંગ સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ અને આ મંદિર…
સોમનાથ મંદિર અને આપણાં પૂર્વજો જેને આપ્યું પૃથ્વીનું ભૌગોલિક ચિત્રણ સોમનાથ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર તીર્થ સ્થાનોમાંનું એક છે અને શિવના બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સ્થાન…
સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવી છે… સોમનાથમાં આવેલા સૌપ્રથમ જ્યોતિર્લીંગનું માહત્મ કઈક વિશેષ છે અને શ્રવણ માસમાં ભગવાન શિવનું અનેરું મહત્વ છે. તેવા…
માત્ર રૂા.21માં બિલ્વપુજા નોંધાવી શકાશે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન…
ઝેડ પ્લસ સિકયુરીટી વિસ્તાર પાસેથી વિસ્ફોટક સામગ્રી સાથેના થેલાએ ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ મોકડ્રીલ જાહેર કરતા સુરક્ષા જવાનોની સર્તકતા તપાસી વિશ્ર્વ…
વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિના અદ્ભૂત સમન્વયથી રાષ્ટ્રની આન-બાન અને શાનથી ઉજવાય છે. 26 જાન્યુ.એ…