લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે ઐતિહાસિક પ્રસંગો વર્ણવી ભાવિકોને અભિભૂત કર્યા સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ…
somnath temple
સોમનાથ મંદિર પ્રથમ જયોતિલિંગ છે,વર્ષ પર્યક્ત કરોડો યાત્રીઓ આ પાવન ભુમિમાં આવતા હોય છે,તેઓને ઉચ્ચકક્ષાની સફાઇ અને અલૌકિક અનુભૂતિ થાય તેવા શુભાશયથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ…
સોમનાથ મંદીરમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓમાં વધારો કરવા ટ્રસ્ટે યોજનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી: રાજય સરકાર ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરશે દેવોના દેવ ગણાતા મહાદેવની આરાધના માટેનો…
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે નાના મોટા દરેક ભકતજનો મહાદેવજીને શીશ ઝુંકાવી મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ જુના સોમનાથ…
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ગંગાજળ અભિષેક કરી પરિવાર સાથે ધન્યતાની લાગણી અનુભવી હતી. આ…
હવન, મહાપૂજા, નટરાજ આરાધના સરદાર સંકલ્પની ઝાંખી, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન. સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂપ્રસાદના પ્રથમ તબકકાનું કાર્ય પૂર્ણ થયે…
હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરતી સંસ્થાઓ એચએસએસએફ અને આઇએમસીટીએફ દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે માટેના પ્રયત્નના ભાગરુપે તા.પ થી ૮ જાન્યુઆરી ૨૦૧૮ માં હિન્દુ સ્પીરીચ્યુયલ…
દેશના ઘણા એવા મંદિરો છે જ્યા આખુ વર્ષ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. લોકો પુજા અર્ચના કરી પોતાની અંતરઆત્માની શુધ્ધી કરતા હોય છે તો જાણીએ…
શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓએ લાઈવ દર્શન, ઓનલાઈન, ડોનેશન, ગેસ્ટ હાઉસિંગ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે ડિજિટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ થયો શ્રાવણમાં સોશ્યલ મીડીયામાં સોમનાથ મહાદેવ છવાયા હતા,…
કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ…