ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોવાના કારણે સ્થાનિક વિસ્તારથી માહિતગાર થઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતાં અટકાવવા…
somnath
ભારતના તમામ બંદરો સાથે વેરાવળમાં પણ થાય છે ઉજવણી વેરાવળ બંદર પર વર્ષ 2003 સુધી મહાકાય સ્ટીમરોનુ થતુ હતુ આગમન વેરાવળ-સોમનાથનો દરીયો દરીયાઇ વેપારીઓની અનેક ઘટનાઓનો…
જિલ્લા કલેક્ટરએ પૂર્વના કલાકારો સાથે ધ્વજાપૂજા કરી માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન…
5 એપ્રિલે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન માધવપુર ખાતે યોજાતા ભગવાન કૃષ્ણ અને રૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં આયોજન કાર્યક્રમની પૂર્વતૈયારીઓ સંદર્ભે કલેક્ટરની પદાધિકારીઓ…
સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, બ્રહ્મ ભોજન સહિતના સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા …
ફાગણ માસની માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શને મોટી માત્રામાં…
સોમનાથ દર્શને આવનાર ભક્તોને સતર્ક ઓનલાઈન વ્યવહાર કરવા નિર્દેશ ગુગલ સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા દાન દેનારા ભક્તોને ફસાવી રહી છે બોગસ વેબસાઇટ્સ યાત્રિકો ફ્રોડનો ભોગ…
ખનીજનું બિનઅધિકૃત વહન કરી ખનીજચોરી કરતાં ઈસમોનો રૂ. 50 લાખનો મુદ્દામાલ સીઝ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની તપાસ ટીમ દ્વારા બ્લેકટ્રેપ…
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના આર્થીક સહયોગથી શિક્ષક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું..સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ સાહેબ તેમજ કુલસચિવ …
યાત્રા કરવી થઈ સસ્તી ! IRCTC ના આ પેકેજમાં રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મફત IRCTCનું આ ટૂર પેકેજ 8 રાત અને 9 દિવસ માટે છે.…