સીતા નવમી 2025: સીતા નવમી માતા સીતાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેને સીતા જયંતિ પણ કહેવામાં આવે છે. આ દિવસે, પરિણીત સ્ત્રીઓ ઉપવાસ રાખે છે…
Significance
દર વર્ષે “ગુડ ફ્રાઈડે” 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ આ દિવસને શોકના દિવસ તરીકે ઉજવે છે ગુડ ફ્રાઈડે ને હેપ્પી ગુડ ફ્રાઈડે…
આજે 12 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીના જન્મદિન…
મહાસતીયા ખાતે અરવિંદ સિંહ મેવાડના અંતિમ સંસ્કાર: રવિવાર ઉદયપુરના મેવાડ રાજવી પરિવાર માટે ઊંડા શોકના સમાચાર લઈને આવ્યો. પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને ઉદયપુરના ઐતિહાસિક વારસાને…
ગુજરાત અંબાજી મંદિર હોલિકા દહન: ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં હોળીના તહેવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ વર્ષે ફાલ્ગુન સુદ પૂનમ બે ભાગમાં વહેંચાયેલી હોવાથી…
ફૂલેરા બીજ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે શુભ સમય સવારે 6:47 થી 11:23…
મહાશિવરાત્રીની રાત્રે જાગતા રહેવાની સલાહ શા માટે ઉર્જાથી ભરેલી રાત્રિનું આધ્યાત્મિક મહત્વ શું મહાશિવરાત્રી તહેવારનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી, આ દિવસ…
ફેગશુઇમાં લાફિંગ બુધ્ધાનું એક અનોખુ મહત્વ છે એવુ માનવામાં ઓ છે કે લાફિંગ બુધ્ધાએ ગુડલક અને સમૃધ્ધિને લઇને આવે છે પરંતુ શું તમે તેનો ખરો અર્થ…
ભૂજના ઐતિહાસીક સ્મૃતિવન ખાતે જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં તોરાપંથ ધર્મસંઘનું 161મો મર્યાદા મહોત્સવ ઉજવાયો ભુજના ઐતિહાસિક સ્મૃતિવન પરિસરમાં બનાવેલા જય મર્યાદા સમવસરણના વિશાળ પંડાલમાં જૈન…
માઘ ગુપ્ત નવરાત્રી 2025 : આજથી માઘ ગુપ્ત નવરાત્રી શરૂ થઈ રહી છે. માઘ ગુપ્ત નવરાત્રીનો તહેવાર માત્ર આધ્યાત્મિક મહત્વ જ નથી રાખતો, પરંતુ તે માનસિક…