જુનાગઢ: મહાકુંભ જેવું શાહી સ્નાન શિવરાત્રીની રાતે મૃગીકુંડમાં થાય છે રાત્રિના સ્નાન મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગાસાધુઓ અહિં શાહી સ્નાન કરે છે. આ પવિત્ર મૃગીકુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી…
Shivratri
જૂનાગઢ ભાવીકોનો પ્રવાહ શરૂ: ધર્માલયો અખાડામાં ધમધમાટ જૂનાગઢ ગરવા ગીરનારની ગોદમા ભવનાથ મંદિર પરિસરમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓને અંતિમઓપ આપવા માટે વહીવટી તંત્ર ધર્માલયો, સાધુસંતોના અખાડાની…
ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાનો: શનિવારથી પ્રારંભ હર હર મહાદેવના નાદથી ગૂંજશે પાંચ દિવસ સુધી ધમધમતા મેળાની તૈયારીઓ પૂર જોશમાં ભજન ભોજન…
ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન સાધુઓ મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને કરશે શિવ આરાધના લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ…
22થી 26 ફેબ્રુઆરીના શિવરાત્રી મેળાના આયોજન અંગે કલેકટરની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની યોજાય બેઠક હર હર મહાદેવના નાદ સાથે ગીરનાર તળેટીમાં અવધુતોના બેસણા સાથે લઘુ કુંભ જેવા…
સોમનાથ મંદિરમાં લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન, મહાપૂજા,આરતી કરવામાં આવ્યા મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી…
એવી માન્યતા છે કે શ્રાવણ શિવરાત્રી પર કથા અવશ્ય સાંભળવી જોઈએ. 2જી ઓગસ્ટ એટલે કે આજે શ્રાવણ શિવરાત્રીનું વ્રત મનાવવામાં આવી રહ્યું છે. શિવરાત્રીનો તહેવાર શ્રાવણ…
ભગવાન શિવને લગતા અનેક ઉપવાસ દર મહિને કરવામાં આવે છે, માસિક શિવરાત્રી પણ તેમાંથી એક છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ વ્રત દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી…
આજે મેળાનો ત્રીજો દિવસ.. કાલે શિવરાત્રી ની રવાડી અને મુર્ગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળો એક દિવસ વહેલો થશે પૂર્ણ વિશ્વપ્રસિદ્ધ ગિરનારના શિવરાત્રી મેળો હવે અસલ રંગમાં આવી…
મહાવદ નોમની ધજા સાથે ભક્તિ, ભજન, ભોજન, ભભૂતનો રંગ ભવનાથના મેદાનમાં જામશે દશમનો ક્ષય હોવાથી મેળામાં પાંચ ના બદલે ચોથા દિવસે શાહી રવાડી સાથે મેળાનું થશે…