દ્વારકાના હર્ષદના દરિયાકાંઠે સ્થાનિક ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનારા પકડાઈ ગયા છે. પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓએ મહાશિવરાત્રિના આગલા દિવસે મંદિરમાંથી શિવલિંગ ચોરીને…
shivling
મંદિરનું ગર્ભગૃહ હંમેશા પાણીથી ઘેરાયેલું રહે છે કેરળને ભગવાનના પોતાના દેશ તરીકે ઓળખવામાં આવે છે, મંદિરોથી ભરેલી આ નગરીના પુથૂરના શાંત ગામમાં આવેલ નીરપુથૂર મહાદેવ મંદિર…
સોમવાર ઉપાયઃ સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. સોમવારે ભોળાનાથની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. સનાતન ધર્મમાં સોમવારને ભગવાન શિવનો દિવસ…
જાથા એ કુલ 1256મો પર્દાફાશ કર્યો જાથાના જયંત પંડ્યાની આગેવાનીમાં શિવલિંગ નીકળવાના ભૂઈના ષડયંત્રનો પર્દાફાશ કર્યો. Amreli: ભારત જન વિજ્ઞાન જાથા ની ટીમએ અમરેલી સિટી પોલીસ…
સૌરાષ્ટ્રનું ‘અમરનાથ’: “ઝરીયા મહાદેવ ” ગુફામાંથી શિવલિંગ પર સ્વયંભુ થતો જળાભિષેક ચોટીલાથી 15 કિમી દૂર થાનગઢ રોડ પર આવેલા ઝરીયા મહાદેવ મંદિરે બારેમાસ શિવલિંગ પર સતત…
આ શિવલિંગ કોઈક રીતે માછીમારની જાળમાં ફસાઈ ગયું. ઘણી મહેનત પછી માછીમારો શિવલિંગને દરિયા કિનારે લાવ્યા. મામલાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસનના લોકો પણ તપાસ માટે…
500 વર્ષ જુનું રાજરાજેશ્વરી મહાદેવનું મંદિર આજી નદીના કાંઠે હજુ હયાત શ્રાવણ માસનો પ્રારંભ થતા જ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ભાવવિભોર બને છે ત્યારે રાજકોટના…
શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની 12 જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં જ્યોતિ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે, તેથી તેને જ્યોતિર્લિંગ ના…
શિવજીની આશકિત મૂલપ્રકૃતિ અને દૈવીપ્રકૃતિ એમ બે રૂપમાં વિભાજીત લિંગ રહસ્ય આર્યાવર્તની ધર્મ સાધના અનુસાર ‘લિંગ’ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે, અન્ય દરેક દેવ દેવીના વિશેષ રૂપ…
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પૂર્ણ થયા બાદ હિન્દુ પક્ષ શિવલિંગ મેળવવાના દાવા સાથે કોર્ટમાં પહોંચ્યો છે. જેના પર કોર્ટે તે જગ્યાને તાત્કાલિક અસરથી સીલ કરવાનો આદેશ આપ્યો…