તેરા ગામે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી ભાનુશાલી મહાજન વાડી ખાતે પહોંચી ભાઈઓ અને બહેનો દ્વારા રમાયો રાસ રામદેવપીર મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ કરાયો પૂર્ણ…
shiva
પૃથ્વીના આધિપતિના દેવોના દેવ મહાદેવના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજીયા શિવરાત્રીનું મહત્વ શિવ પુરાણમાં શિવ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તે પુરાણમાં કહેવામાં આવ્યું છે કે…
અમરનાથ ગુફામાં કબૂતરોની જોડીને અમર માનવામાં આવે છે શિવજી પાસેથી અમર કથા સાંભળીને કબૂતરોએ અમરત્વ પ્રાપ્ત કર્યું અમરનાથ ગુફામાં કબૂતરોનું દર્શન શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રી…
શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી થઈ જાય છે શરૂ ઘીના કમળ તૈયાર કરી અલગ અલગ મંદિરમાં કરાઈ છે અર્પણ 20 થી 25…
ખામનાથ મંદિરેથી શિવ પરિવારની પાલખીયાત્રામાં પ્રાચીન સંસ્કૃતિની પડે છે અનોખી ભાત જામખંભાળીયામાં શિવરાત્રીની ઉજવણી 100 વર્ષથી અવિરત થાય છે. ખામનાથ મંદિરેથી નીકળતી શિવ પરિવારની શોભાયાત્રાનું અનન્ય…
તમે શિવ મંદિર અને વિષ્ણુ ભગવાનના મંદિર તો ઘણા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય સાસુ-વહુનુ મંદિર જોયુ છે. તમને આ રીતે આ મંદિર વિશે જાણીને…
ભગવાન શિવજીનાં અનેક નામ છે. વિષ્ણુ ભગવાનના એક હજાર નામ છે. દૈનિક નિત્ય પાઠમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કહેવાય છે પણ ભગવાન શિવજીનાં કદાચ બે પાંચ હજાર…
હિંદુ ધર્મમાં ભગવાન શિવની પૂજા માટે પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ કરવામાં આવે…
દશેરાના દિવસે વિવિધ સ્થળોએ રામલીલાનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુદ્ધના મેદાનમાં મૃત્યુશય્યા પર સૂતેલા રાવણ અને ભગવાન રામની જીત જોઈને લોકો ખૂબ જ ખુશ થાય…
JAMNAGAR : માં આવેલું દક્ષિણા મૂર્તિ મંદિર અનોખું છે. જ્યાં મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન મહાદેવની પૂજા ,આરાધના અને કૃપા મેળવવાનો ઉત્તમ અવસર એટલે શ્રાવણ…