સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી વિશાળ મહાપ્રસાદનું કરાઈ છે આયોજન અંદાજે 40,000થી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લીધો લાભ 22 વર્ષથી સદભાવના ગ્રુપ માનવસેવા અને અન્ય સેવા…
shiv
ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા શિવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધાર્મિક ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને રથયાત્રાનું આયોજન કરાયું બહોળી સંખ્યામાં ભક્તો…
SVNIT ખાતે SHIV-NATRAJ (સ્પેશિયો-ટેમ્પોરલ હેટરોજીનિયસ ઇન્ટીગ્રેટેડ વ્હીકયુલર નેચરલિસ્ટિક એરિયલ ટ્રેજેક્ટરી) ડેટા સેટનું ભવ્ય અનાવરણ કરાયું હતું. આ ડેટા ટ્રાફિક રિસર્ચ તેમજ પરિવહન ક્ષેત્રે વિશેષ સંશોધન અને…
એક લાખથી વધુ શિવભકતોએ ‘દાદા’ના દર્શન કરી પુણ્યનું ભાથુ બાંઘ્ય પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે વિક્રમ જનક 68 ઘ્વજાનું પુજન કરવામાં આવ્યું હતું.…
ગંગાઘાટ પર આરતી, સ્નાનનો લ્હાવો લેતા ધારાસભ્ય જયેશ રાદડીયા ધર્મનગરી હરીદ્વાર ખાતે ગંગા મૈયાના પાવન સાનિધ્યમા જામકંડોરણાના વતની અને સુરતના ઉદ્યોગ અગ્રણી અને જામકંડોરણા શાહી સમુહલગ્નના…
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન…
શિવ તાંડવ સ્તોત્ર એ રાવણ દ્વારા સંસ્કૃતમાં ભગવાન શંકરની પૂજા છે, જેના પાઠ કરવાથી માણસને શિવની અપાર ભક્તિ અને આશીર્વાદ મળે છે. મહાદેવના મહિમાનું વર્ણન કરતું…
એકમાત્ર દેવાધિદેવ શિવની પૂજા લિંગ અને મૂર્તિ બંને સ્વરૂપોમાં કરવામાં આવે છે 12 જ્યોતિર્લિંગનો મહત્વ અને મહિમા. ભગવાન શિવની ભક્તિનો મહિનો ચાલુ છે. શિવમહાપુરાણ અનુસાર, એકમાત્ર…
શાસ્ત્રોમાં રુદ્રાક્ષનું ખુબ જ મહત્વ છે શિવજી સાથે ઘણી આધ્યાત્મિક કહાનીઓ જોડયેલી છે. ઘણા લોકોને રુદ્રક્ષ પહેરવાનો શોખ હોય છે પરંતુ શું તમે જાણો છો રુદ્રાક્ષ…
શાસ્ત્રો અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેશભરની 12 જગ્યાઓ એ જે શિવલિંગ પ્રગટ થયેલ છે તેમાં જ્યોતિ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ બિરાજમાન છે, તેથી તેને જ્યોતિર્લિંગ ના…