અંબાજી ગબ્બર ખાતે આગામી 15થી 17 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપ-વે રહેશે બંધ મધપૂડાને ઉડાડવાની કામગીરી કરવા બાબતે રોપ-વે રહેશે બંધ જાહેર જનતાએ…
Shaktipeeth
પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધ્વજા યાત્રા નીકળશે ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ…
આ રેલવે લાઇન 6 નદી, 60 ગામ વચ્ચેથી પસાર થશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટથી ગુજરાતના 3 જિલ્લાના 104 ગામને લાભ થશે. શક્તિપીઠ અંબાજી ખાતે…
ગાયત્રી મહા યજ્ઞ યોજાયો હતો સવારે વાજતે ગાજતે પ્રભાત ફેરી યોજાઈ નલિયા ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવાર ગામની શેરીઓમાં જય…
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. જેના કારણે આ જગ્યા તેના દિલની ખૂબ નજીક…
Ambaji : બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભકતોની ભારે ભીડ ઉમટી છે, ત્યારે આઠમના દિવસે વહેલી સવારથી ભકતો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યાં હતા.…
શક્તિપીઠ: દેશભરમાં શારદીય નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નવ દિવસ ચાલનારા આ ઉત્સવના આઠમાં દિવસે માં મંગલાગૌરીની પૂજા કરવામાં આવે છે. પુરાણો અનુસાર,…
માતાજીના નવલા નોરતાનો આજે છઠ્ઠો દિવસ છે નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. જપ, તપ અને ઉત્સવનો પર્વ. માની આરાધનાનો પર્વ. નવરાત્રી દરમિયાન અનેક માઈભક્તો અનુષ્ઠાન કરે…
AMBAJI : શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આ ઉપરાંત અંબાજી દેશનાં 51 શક્તિપીઠ માં…
માં પાટેશ્વરી શક્તિપીઠ અથવા દેવીપાટન મંદિર, દેવી ભાગવત, સ્કંદ અને કાલિકા અને શિવ પુરાણ જેવા પુરાણોમાં ઉલ્લેખિત શક્તિપીઠોમાંથી એક, ખૂબ જ પ્રાચીન અને પ્રસિદ્ધ શક્તિપીઠ છે.…