નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સાધન સહાય અર્પણ કરીને નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના 71મા જન્મદિવસની સેવાભાવના સાથે ઉજવણી કરવામાં આવી…
Shakti
અમરનાથ ગુફામાં કબૂતરોની જોડીને અમર માનવામાં આવે છે શિવજી પાસેથી અમર કથા સાંભળીને કબૂતરોએ અમરત્વ પ્રાપ્ત કર્યું અમરનાથ ગુફામાં કબૂતરોનું દર્શન શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રી…
શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રીઃ ચૈત્રી નવરાત્રિ થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આવો જાણીએ શા માટે આપણે નવરાત્રી ઉજવીએ છીએ.…
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમ:તસ્યે નમ:તસ્યે નમ:તસ્યે નમો નમ: માઁઇ ભક્તો માઁ નું પૂજન અર્ચન ઉપવાસ અને એકટાણા કરી અનુભવે છે ધન્યતા કચ્છ માતાના…
બોલ માડી અંબે જય જય અંબે માતાજી નૌકા પર સવાર થઇને આવશે: ઘટ સ્થાપન માટે સવારે બે સારા મુહુર્તો ર્માં શકિતની ભકિતના આરાધનાના પર્વ ચૈત્રિ નવરાત્રિનો…
કુમ-કુમ પગલા પડયા… માડી તારા આવવાના એંધાણા થયા ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન, પૂજન તેમજ ઉપવાસ કરવા ઉત્તમ ફળદાયી હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો…
દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા ચોટીલામાં ચંડ અને મુંડ નામના રાક્ષસનો બહુ જ ત્રાસ હતો બે રાક્ષસો નો સંહાર ‘ચામુંડા મા’એ કરેલો ચોટીલા એ રાજકોટ…
શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ સમાજ, સંસ્કાર જ નહિં સમગ્ર બ્રહ્માંડને સંચાલનની શક્તિનો સંચાર કરે છે. શક્તિ વિના જીવ માત્ર સબ સમાન ગણાય છે. આ શક્તિ સમગ્ર…