તણાવની સ્થિતિમાં સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સેનાની કોઈ પણ ગતિવિધિ કેપ્ચર કરવી નહિ કે સોશિયલ મીડિયામાં અપલોડ કરવી નહિ. તમારા ઘર આસપાસ…
security
ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ સરહદી વિસ્તારોમાં ભારે સતર્કતા વ્યાપી છે. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે જામનગર જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ…
એનટીએની સિક્યુરિટી ટીમ સાથે જિલ્લાની પોલીસ અને વહીવટી તંત્રનો પણ મિશ્ર બંદોબસ્ત રહેશે: ગત વર્ષે બનેલી પેપર લીક જેવી ઘટનાઓના પગલે આ વખતે પેપર અન. ઓએમઆર…
નિકાસકારો ઉપર સરકારનો વિશ્ર્વાસ વધ્યો વાણિજ્ય વિભાગ દ્વારા નિકાસ પ્રમોશન મિશનનું અનાવરણ કરાયું: નિકાસકારોને સરકાર અનેક રીતે મદદ કરી નિકાસ વધે તેવા પ્રયત્નો કરશે દેશની નિકાસ…
પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ મોટો નિર્ણય પહેલગામ હુ*મ*લા બાદ 48 રિસોર્ટ અને પર્યટન સ્થળો બંધ સલામતીને ધ્યાનમાં રાખીને, જમ્મુ અને કાશ્મીર સરકારે રાજ્યમાં ડઝનબંધ રિસોર્ટ અને…
કેન્દ્ર સરકારે પહેલગામ હુ*મ*લા બાદ મીડિયા પ્લેટફોર્મ્સ માટે જાહેર કરી એડવાઈઝરી રક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ પહલગામ આ*તં*ક*વાદી હુ*મ*લો:…
પહેલગામ હુ*મ*લા બાદ મોટી કાર્યવાહી અનંતનાગમાં 175 શંકાસ્પદ લોકોની કરવામાં આવી અટકાયત પહેલગામ આતંકવાદી હુ*મ*લો: પહેલગામમાં થયેલા ક્રૂર આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની…
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ થશે..! અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે આ નવી યોજના બનાવી છે અમરનાથ યાત્રા 2025: મંગળવારે જમ્મુ અને…
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને દરિયાઈ સીમાની સુરક્ષા વ્યવસ્થાને સુदृઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વેરાવળ પ્રાંત કચેરી ખાતે એક…
બાંદીપોરામાં લશ્કરનો આ*તં*ક*વાદી અલ્તાફ લાલી ઠાર, સુરક્ષાદળોને મળી મોટી સફળતા જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકી જૂથ ટોપ લશ્કરનો કમાન્ડર અલ્તાફ લલ્લીને ઠાર કર્યો છે.…