અનુસૂચિત જનજાતિ માટે વિકસિત ભારત@2047 આદિવાસીઓના જીવન પરિવર્તનમાં બદલાવ લાવી તેઓને આત્મનિર્ભર બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ :- આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોર ગાંધીનગર ખાતે…
Scheduled
આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે રાત્રે 9:13 કલાકે થવાનું છે, જે 3 ઓક્ટોબર સુધી સવારે 3:17 મિનિટ સુધી ચાલશે. આ સૂર્યગ્રહણની શુભ અસર 6 રાશિના…
ખેડૂતોના ભૂમિદાતા યુ. એન. ઢેબરભાઈની જન્મ જયંતિ 21 સપ્ટેમ્બર 1905 કૅબિનેટની 15 એપ્રિલ 1948ના રોજ પહેલી બેઠકમાં ક્રાંતિકારી પગલાના પ્રતાપે વેઠની ગુલામીપ્રથાનો અંત લોકકવિ દુલા ભાયા…
સુપ્રીમ કોર્ટે મંગળવારે અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણયને રદ કર્યો, જેમાં અનામતનો લાભ મેળવતા મેરીટોરીયસ વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીની બેઠકો…
સુપ્રીમ કોર્ટના સાત જજોની ખંડપીઠે ગુરુવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચના છ ન્યાયાધીશોએ કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા શ્રેણીઓને પણ અનામત આપી શકાય…
શ્રાવણ એ મહાદેવની ભક્તિ અને આરાધનાનો મહિનો છે. આ વર્ષે શ્રાવણ મહિનો 22મી જુલાઈથી 19મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે. શ્રાવણનો આખો મહિનો ખૂબ જ શુભ માનવામાં…
સમર્થનમાં સ્વયંભુ બંધ પાળવા બદલ ગોંડલની પ્રજાનો આભાર માનતા જયરાજસિંહ જાડેજા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ પ્રતિકાર બાઈક રેલીના આયોજનને લઈ બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજના…
આયુષ્માન કાર્ડ પાત્રતા માપદંડ: સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક અથવા અન્ય રીતે મદદ કરવા માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ દ્વારા…
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષાનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. તમે UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર સરકારી ભરતી પરીક્ષાની સૂચના જોઈ શકો છો.…
આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક…