SaurashtraNews

Screenshot 4 32

કોર્પોરેશનના કર્મચારીઓએ ભાજપની ઝંડી લગાવ્યાના વિરોધમાં ‘આપે’ આપ્યું આવેદન કેન્દ્રીય મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા સંદર્ભે શહેરભરમાં ભાજપ દ્વારા ઝંડીઓ લગાવી દેવામાં આવી છે. કોર્પોરેશનની દબાણ હટાવ…

lokeshmuni

‘ત્રિરંગા યાત્રા’ 19 દિવસમાં 12 રાજયોમાં ફરીને 4450 કિ.મી. પૂર્ણ કરશે અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક આચાર્ય લોકેશજીએ આઝાદીનાં અમૃત મહોત્સવ વર્ષમાં મદુરાઈથી મનાલી સુધી આયોજિત કરવામાં…

judge court

હાઈકોર્ટથી માંડીને સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યા અને નવી નિમણુંકોને સરકાર સમયસર મંજુરી આપતી ન હોવાના વિવાદ વચ્ચે પ્રથમ વખત કોલેજીયમ દ્વારા ત્રણ મહીલા જજોને સુપ્રીમ કોર્ટમાં…

1629277886746

રાજ્યભરમાં રોજગારી પૂરી પાડવા માટે સરકાર અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે હવે આ ક્ષેત્રે વધુ એક ડીજીટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે જેમાં ફેસબુક…

Untitled 1 5

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર ડેપ્યુટી મેયર વોર્ડ નં 17 ભાજપ કોર્પોરેટર અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વન મહોત્સવ 2021 વુક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વન મહોત્સવ…

rajkot police 1

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયે તહેવારોના પર્વને ધ્યાને લઇ જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.28 ઓગષ્ટ સુધી રાત્રિના 11 થી…

jugar 3

શહેરમાં શ્રાવણીયા જુગારના રંગમાં પોલીસે ભંગ પાડી રાધાકૃષ્ણ સોસાયટી, ગણેશનગર, ખોડીયાનગર, વર્ધમાનનગર અને રૈયાધારમાં જુગારના દરોડા પાડી બે મહિલા સહિત 27 પત્તાપ્રેમીને. રૂ. ર.21 લાખની રોકડ…

court 1

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકને 42 લાખનું વળતર ચૂકવવા હુકમ નવાગામ પાસે રોંગ સાઈડમાં આવતા ડમ્પરે ઠોકરે લેતાં લતીપુરના યુવાનનું મોત નીપજ્યું’તું ધ્રોલ તાલુકાના લતીપુર ગામના  યુવાનનું…

Screenshot 3 40

જુદા-જુદા ક્ષેત્રના કોચિઝે રેલીમાં પાર્ટીસિપેટ કર્યું: 3 કિલોમીટર સુધી સાયક્લીંગ રેસ યોજાઇ રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આઝાદી…

Screenshot 2 51

આઝાદીનો અમૃત મહોત્સવ: ‘જન આશિર્વાદ યાત્રા’ના માઘ્યમથી જનાદેશ બની રહેશે: ભંડેરી-ભારદ્વાજ સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ છવાશે: ફૂલોથી સ્વાગત રાસની રમઝટ સાથે વાતાવરણ દેશભકિતના ગીતોથી ગુંજી…