saurashtra

સૌરાષ્ટ્રના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો.સંજય પંડ્યાના પુસ્તકનું અમેરિકામાં વિમોચન

“પ્રેક્ટીકલ ગાઇડલાઇન ઓન ફ્લુઇડ થેરાપી” પુસ્તકમાં ફ્લુઇડ થેરાપી અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન નિ:શુલ્ક મળી રહેશે છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…

ન્યારામાં સૌરાષ્ટ્રની પ્રથમ હાઈટેક જેલનું ભૂમિપૂજન કરતા ડો. કે.એલ.એન. રાવ

રૂ.100 કરોડના ખર્ચે 60 એકરમાં 4000 કેદીઓને રાખી શકાય તેવું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ કરી દેવાશે સૌરાષ્ટ્રની પ્રથમ હાઈટેક જેલ રાજકોટની ભાગોળે ન્યારા ખાતે બનવા જઈ…

સુરતની સાથોસાથ સૌરાષ્ટ્રને પણ ડાયમંડની મંદી નડી ગઈ

ભાવનગર અને અમરેલીમાં 50 ટકા જેટલા હીરાના નાના પ્રોસેસિંગ યુનિટો દિવાળી બાદ હજુ પણ બંધ હાલતમાં: યુએસ અને ચીનના ઓર્ડરના અભાવે હીરા ઉદ્યોગની હાલત કથળી એક…

સૌરાષ્ટ્રના અમરેલી-ગીર-સોમનાથ જિલ્લામાં કેન્દ્રીય વિધાલય બનશે

કેન્દ્ર સરકારે દેશભરમાં નવી 85 કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપી, અમરેલીના ચક્કરગઢ, ગીરસોમનાથના વેરાવળમાં પણ કેવી ખૂલશે હાલમાં દેશ અને વિદેશમાં કુલ 1256 કેન્દ્રીય વિદ્યાલય અસ્તિત્વમાં, તેમાં…

સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના ખેલકૂદ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

જુદી-જુદી ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃત્તિય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે: કાયેકારી કુલપતિ ડો. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહી…

Jamnagar Addiction Relief Campaign: 3000 People Quit Addiction After Coming Here

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા વ્યસનમુક્તિ અર્થે જાગૃતિના કાર્યવાહી કરવામાં આવે છે. આ કોલેજના તંબાકુ નિષેધ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં એટલે કે 10 વર્ષમાં 6182 જેટલા…

સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળના આંતરરાષ્ટ્રીય મેળાનું મુખ્યમંત્રીના હસ્તે કરાશે ઉદ્ઘાટન

આગામી 11 થી 13 માર્ચ દરમિયાન રાજકોટમા યોજાનારા સૌરાષ્ટ્રના વેપારી આગેવાનોએ રૂબરૂ વેપાર મેળાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું રાજકોટમાં બે વર્ષમાં જ ક્ધવેન્સર સેન્ટર શરુ કરવા ભુપેન્દ્રભાઇનો…

Jamnagar: Iitv Of Orthopedic Department At Gg Hospital Is Closed

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ : ઓપરેશન માટે દર્દી હેરાન સરકારી જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ  ઓપરેશન અર્થે આવેલા દર્દીઓ થયાં હેરાન…

More Than 3 Lakh Pilgrims Participated In The Fourth Day Of The Kartiki Purnima Mela

લોકસાહિત્યકાર રાજભા ગઢવીના કંઠે સાહિત્યરસ અને લોકગીતો માણી શ્રોતાઓએ જાણે ઇતિહાસની યાત્રા કરી મેળામાં ચોથા દિવસે પણ દરેક વેપારમાં અવિરત વધારો નોંધાયો Gir Somnath : કાર્તિક…

Middle-Aged In Wankaner And Women'S Loth In Virpur

સૌરાષ્ટ્રમાં અલગ અલગ બે ઘટનામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. એકતરફ મોરબીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જયારે બીજી બાજુ…