દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરત નજીક કીમ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગઈ. રેલવે અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. ગુજરાતમાં ટ્રેન પાટા પરથી…
saurashtra
પીએચસીમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશિયન, જુનિયર ફાર્માસિસ્ટ અને સિનીયર ક્લાર્ક સહિતના સ્ટાફની નિમણુંક કરાશે ગુજરાત સરકાર દ્વારા જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ…
“પ્રેક્ટીકલ ગાઇડલાઇન ઓન ફ્લુઇડ થેરાપી” પુસ્તકમાં ફ્લુઇડ થેરાપી અંગેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન નિ:શુલ્ક મળી રહેશે છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ…
રૂ.100 કરોડના ખર્ચે 60 એકરમાં 4000 કેદીઓને રાખી શકાય તેવું બાંધકામ બે વર્ષમાં પૂર્ણ કરી દેવાશે સૌરાષ્ટ્રની પ્રથમ હાઈટેક જેલ રાજકોટની ભાગોળે ન્યારા ખાતે બનવા જઈ…
ભાવનગર અને અમરેલીમાં 50 ટકા જેટલા હીરાના નાના પ્રોસેસિંગ યુનિટો દિવાળી બાદ હજુ પણ બંધ હાલતમાં: યુએસ અને ચીનના ઓર્ડરના અભાવે હીરા ઉદ્યોગની હાલત કથળી એક…
કેન્દ્ર સરકારે દેશભરમાં નવી 85 કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપી, અમરેલીના ચક્કરગઢ, ગીરસોમનાથના વેરાવળમાં પણ કેવી ખૂલશે હાલમાં દેશ અને વિદેશમાં કુલ 1256 કેન્દ્રીય વિદ્યાલય અસ્તિત્વમાં, તેમાં…
જુદી-જુદી ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃત્તિય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે: કાયેકારી કુલપતિ ડો. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહી…
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા વ્યસનમુક્તિ અર્થે જાગૃતિના કાર્યવાહી કરવામાં આવે છે. આ કોલેજના તંબાકુ નિષેધ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં એટલે કે 10 વર્ષમાં 6182 જેટલા…
આગામી 11 થી 13 માર્ચ દરમિયાન રાજકોટમા યોજાનારા સૌરાષ્ટ્રના વેપારી આગેવાનોએ રૂબરૂ વેપાર મેળાનું મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું રાજકોટમાં બે વર્ષમાં જ ક્ધવેન્સર સેન્ટર શરુ કરવા ભુપેન્દ્રભાઇનો…
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ : ઓપરેશન માટે દર્દી હેરાન સરકારી જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું આઇઆઇટીવી બંધ ઓપરેશન અર્થે આવેલા દર્દીઓ થયાં હેરાન…