બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે બગદાણામાં ઉમટ્યું માનવ મહેરામણ ભાવિકોએ અનુભવ્યો બાપાની ચેતનાનો સંચાર હજારો ભક્તોએ બાપાના ચરણ પાદુકાની કરી પૂજા ઢોલ નગારા ડીજે ધૂન કીર્તન સાથે…
saurashtra
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આવા સાત સંગ્રહાલયોમાંના એક તરીકે ગણવામાં આવતા, વોટસન મ્યુઝિયમ, જાડેજા રાજપૂતો દ્વારા સ્થાપિત રાજકોટના રજવાડામાંથી કિંમતી વસ્તુઓનો સંગ્રહ છે. તેમાં અમૂલ્ય…
રાજકોટ શહેરમાં લાંબો સમયથી ખાલી પડેલી એસસી-એસટી સેલના એસીપી તરીકે ચિંતનકુમાર પટેલની નિમણુંક રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ, જામનગર, બોટાદ, ભાવનગરને નવા અધિકારીઓ મળ્યા…
શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમતા ગીર સોમનાથ જીલ્લાનો દેશી ગોળ દેશ -વિદેશમાં જાય છે ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર ના કિનારે આવેલ ગીર સોમનાથ જીલ્લાના…
સંસ્કૃત ગ્રંથ, જીવન જરૂરિયાતની વસ્તુઓના સંસ્કૃત નામો સહિતના પ્રદર્શન યોજાયા 400 થી વધુ કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી ખાતે પ્રથમ પ્રાંત…
ખેલ મહા કુંભ 2025: ખેલ મહા કુંભ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કાર્યાલયમાં થશે, જેમાં સૌરાષ્ટ્રના 10 હજારથી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. ખેલ…
જામનગર જિલ્લાના મંડલ પ્રમુખના નામ જાહેર કરવાના બાકી: રાજકોટ, જુનાગઢ અને ભાવનગર મહાનગરના વોર્ડ પ્રમુખના નામ પણ જાહેર કરી દેવાયા: શહેર – જિલ્લા પ્રમુખના નામ આવતા…
ક્રિશ્ચન સમાજ દ્વારા ચર્ચમાં ખાસ પ્રાર્થના, લાઇટિંગ શેરીમની અને સમાજ સેવાના અનેકવિધ કાર્યક્રમનું આયોજન, 31 ડિસેમ્બર 1 જાન્યુઆરીની કરાશે શાનદાર ઉજવણી પ્રેમ પરોપકાર એકતા બંધુત્વ અને…
દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરત નજીક કીમ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગઈ. રેલવે અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. ગુજરાતમાં ટ્રેન પાટા પરથી…
પીએચસીમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનીશિયન, જુનિયર ફાર્માસિસ્ટ અને સિનીયર ક્લાર્ક સહિતના સ્ટાફની નિમણુંક કરાશે ગુજરાત સરકાર દ્વારા જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ…