10 થી 12 જાન્યુ. દરમિયાન સત્સંગ અને જ્ઞાનવિધી કાર્યક્રમ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આધુનીક જીવનશૈલીએ અધરા બનાવેલા જીવનને સરળ બનાવવાના માર્ગદર્શન માટે આત્મજ્ઞાની દીપકભાઈના સતસંગ કાર્યક્રમનું આયોજન…
satsang
યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગની ચીસો હજુ પણ સંભળાય છે. સત્સંગ સ્થળથી લઈને હોસ્પિટલો સુધી શોકનો માહોલ છે. તેમના સ્નેહીજનોના મૃતદેહો રડતા લોકોના આંસુને…
તંત્રએ 80 હજાર લોકોની મંજૂરી આપી, પણ અઢી લાખ લોકો ભેગા થઈ ગયા: ભોલે બાબાની ચરણની રજ લેવા પડાપડી થતા વોટરકેનનનો ઉપયોગ કરાયો, જેમાં ભાગદોડ મચતા…
‘સુઝ’ અને ‘પીછાણ અસલી જ્ઞાની તણી’ વિષયો પર પ્રશ્ર્નોતરી સત્સંગ યોજાશે પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થકી જીવનના મુખ અને દુ:ખમાંથી કાયમી મુક્તિનો અનુભવ કરાવતો સત્સંગ અને…
આજના માનવી વિશે વાત કરીએ તે પોતાને તણાવગ્રસ્ત અને દુ:ખી જ બતાવશે કારણ કે લોકોની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે ત્યારે હવે તમામ દુ:ખોને…
કરૂણા ફાઉન્ડેશનના પ્રતીક સંઘાણી-રમેશભાઈ ઠકકરે કર્યો બાપુનો સત્સંગ પ્રખર ગાયત્રી ઉપાસક, પ્રાત: સ્મરણીય, પૂજ્ય શ્રી લાલ બાપુ(ગધેથડ, ઉપલેટા) સાથે રાજકોટની શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ(એનિમલ હેલ્પલાઇન)નાં પ્રતિક…
પ0 રૂમો, જીમ મંદિર, ગાર્ડન, લાયબ્રેરી સહિતની અનેક આધુનિક સગવડ સાથે સ્વામીનારાયણ સેવાશ્રમ સંકુલનું નિર્માણ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મુખ્યદેવને આગામી 2023 માં 200 વર્ષ પૂર્ણ…