Sathwaro

"સથવારો” ફાઉન્ડેશન દ્વાર સતત 34માં વર્ષે ફક્ત રૂા.10માં ખાદ્ય વસ્તુઓ વિતરણ

માતૃશ્રી સ્વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી સથવારો ફાઉન્ડેશનના કોર્પોરેટર કેતન પટેલનું સેવામય આયોજન જન્માષ્ટમી પર્વ નિમીતે સૌરાષ્ટ્રની જાણીતી સેવા સંસ્થા સથવારો ફાઉન્ડેશન દ્વારા માતૃ શ્રી સ્વ.…