રાષ્ટ્રપતિ મુર્મુ ચાર દિવસ ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ત્રણ રાજ્યોના પ્રવાસના છેલ્લા તબક્કામાં બુધવારે ગુજરાત પહોંચ્યા. રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશથી વડોદરા પહોંચ્યા. અહીંથી તે એકતાનગર જવા…
sardar vallabhbhai patel
અમદાવાદ: અમદાવાદમાં એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બ ધમકીભર્યો પત્ર મળવાના સંદર્ભમાં FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સાઉદી અરેબિયાના જેદ્દાહથી સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર…
દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રની એકતા-અખંડિતતામાં લોખંડી પુરૂષ સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રની પ્રતીતિ કરાવતું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર અબતક,…
નિયમબધ્ધ, શિસ્તબધ્ધ ઓડિટ, સુસંચાલન અને તપાસના આધારે પ્રમાણપત્રો રિન્યૂ કરાયા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી એકવાર આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, એન્વાયર્નમેન્ટલ…
લોખંડી પુરૂષના લોખંડી સંકલ્પો સોમનાથ મંદિરનો કરાવ્યો ર્જીણોઘ્ધાર: આજે ઉજવણી ઇતિહાસની કાલીમાં જેવા સોમનાથ મંદિર પર વિધર્મીઓની ચઢાય અને ખંડીત મંદિરને નવા રંગરુપ આપી સનાતન ધર્મનું…
1875 ની 31 ઓક્ટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ એક બાહોશ સંયમી અને મજબુત મક્કમ મનોબળના માલીક હતા. ભારતના રાજકીય તેમજ સામાજીક નેતા હતા.તેમના મક્કમ મનોબળને કારણે…
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સરદાર વલ્લ્ભભાઈ પટેલની 147મી જન્મજયંતી 31 ઓક્ટોબર 2022ના રોજ આવનારરાજકોટ…
સરદાર પટેલ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા. તેમનું પૂરું નામ વલ્લભભાઈ પટેલ હતું. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી અને ભારતના પ્રથમ નાયબ…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજાયા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે વડાપ્રધાન કાર્યાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગાસન યોજવા ભારતભરમાંથી વિશિષ્ટ…
ગુજરાતના બે સપૂત – ગાંધીજી અને સરદાર પટેલની જન્મજયંતી આ માસમાં આપણે દિલથી ઉજવી ખરી ? બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે…