જૂનાગઢ સરસ્વતિ વિઘામંદિરના સંચાલકોએ સરદાર વલ્લભભાઇ પટેલને અર્પી શબ્દાંજલી લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઇ પટેલની શનિવારે જન્મજયંતિ છે. તેઓની યાદમાં જુનાગઢ શહેરની સરસ્વતિ વિઘામંદીરના સંચાલકોએ…
Sardar Patel
શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા કોરોના મહામારીના સમયમાં લોકોને ઘરે બેઠા આરોગ્યલક્ષી માર્ગદર્શન, પારિવારિક સંબંધોનું મૂલ્યાંકન, ધંધાકિય સંબંધો તથા સમાજને ઉપયોગી થઇ શકે…
સરદાર વલ્લભભાઈ પટેલ પ્રખર રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા, સરદાર પટેલની વિચારધારાની ઝલક તેમના અધૂરા કાર્યો પુરા કરનાર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહમાં જોવા મળી રહી છે…
રાષ્ટ્રીય શાયરના લોહપુરુષ સોના લાગણીસભર સંસ્મરણો ૧૯૩૦ની આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલમાં રખાયા હતા ત્યારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્નેહભર્યો સાથ પ્રાપ્ત…
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી નિમિત્તે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબર એટલે ભવ્ય-દિવ્ય ભારતનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઈની જન્મજયંતી. આજનો દિવસ…
૧૫૦ વર્ષની અંગ્રેજોની કાળી ગુલામી બાદ ભારતને મળેલી આઝાદી સમયે દેશ ૫૬૨ દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના લોખંડી મનોબળથી આ…
સરદાર પટેલ પ્રખર રાષ્ટ્રપ્રેમી,કુશળ સંગઠક અને કૌટિલ્ય જેવી રાજકીય સમજ ધરાવતા રાજપુરુષ હતા.તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન હતા.અત્યંત સાદગીભર્યું જીવન જીવતા સરદારસાહેબ ‘વાતો…