શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ ડો. બાબા સાહેબ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાને પુષ્પાંજલી અર્પી ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા રાજકોટ ખાતે જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના…
Sardar Patel
ખેલ મહાકુંભ અંતર્ગત શહેર કક્ષાની બહેનોની તરણ સ્પર્ધા યોજાઇ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજકોટ શહેર કક્ષાની વિવિધ ઉંમરનુ બહેનોની તરણ સ્પર્ધા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઑફ યુનિટી પર પહોંચીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની યાદમાં 31 ઓક્ટોબરે…
લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી એ પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. લોહ પુરુષ અને અખંડ ભારત…
2024 થી 2026 સુધીના બે વર્ષના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સાથે ઉજવણી કરવા અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી 31 ઓક્ટોબર, 1885 ના રોજ ગુજરાતના નડિયાદમાં જન્મેલા…
રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને 560 રજવાડાઓ…
31મી ઓક્ટોબર એટલે દેશની લોકશાહી, એકતા અને અખંડિતતાના સર્જક-શિલ્પી લોખંડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ. સરદાર સાહેબની શબ્દવંદના કરતા સૌરાષ્ટ્ર- ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું…
આજે આખો ભારત દેશ આપત્તિના સમયમાં નાત,જાત, ધર્મ ભુલીને એકતાના દર્શન કરાવે છે:વડાપ્રધાન વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને ત્યાં…
ઋષિ મહેતા મોરબી મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા તા. 30 ને રવિવારે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ…
જુદા-જુદા ચાર જુથમાં જનરલ, વિધવા-વિધુર, છુટાછેડા, વિકલાંગ યુવક-યુવતીનો પરીચય આપશે સરદાર પટેલ સોશ્યલ ગૃપ (ગોલ્ડ) રાજકોટ દ્વારા લેઉવા પટેલ સમાજ ઉપયોગી કાર્ય થતા રહે છે ત્યારે…