અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા થશે શરુ IRS દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે અને રિપોર્ટ પર મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ…
Sabarmati Riverfront
ગુજરાતમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025 મિલેટ મહોત્સવ મિલેટ્સ તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપશે, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે…
જો તમને ફૂલો ગમે છે અને અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધા પછી પણ સંતુષ્ટ નથી, તો થોડી રાહ જુઓ. અમે તમારા માટે ખૂબ જ રોમાંચક માહિતી…
અમદાવાદમાં ફ્લાવર શો 2 દિવસ વધારવામાં આવ્યો છે. સાથેજ હવે મહાનગરપાલિકા દ્વારા પ્રવેડિંગ શૂટ અને ફિલ્મના શૂટીંગને લઈને પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે ફ્લાવર શો…
ઇન્ટરનેશનલ ફ્લાવર શો – 2025 3 જાન્યુઆરી 2025 થી સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે શરૂ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.…
VIP સ્ટાઈલમાં અમદાવાદનો ફ્લાવર શો માણવા માંગો છો! પહેલીવાર મળશે ખાસ એન્ટ્રી, જાણો કેવી રીતે માત્ર ફ્લાવર બેડ જ નહીં, પણ ફૂલોથી બનેલા આકારો પણ લોકોને…
અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ માત્ર એક પર્યટન સ્થળ નથી પણ વૈશ્વિક સ્તરે ગુજરાતના આ શહેરને એક નવી ઓળખ આપી રહ્યું છે. રિવરફ્રન્ટ પર સતત નવા વિકાસના કામો…
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ : RCS-UDAN હેઠળ ગુજરાતમાં 7.93 લાખથી વધુ લોકોએ હવાઈયાત્રાનો આનંદ માણ્યો RCS-UDAN હેઠળ ગુજરાતમાં 6 પ્રાદેશિક એરપોર્ટ કાર્યરત છે ગુજરાત સરકારે વાયાબિલિટી…
ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવા છતાં 600 વર્ષથી વધુ જૂના અમદાવાદનું વર્ચસ્વ હજુ પણ યથાવત છે. ગુજરાતની આર્થિક રાજધાની તરીકે, આ શહેર એક મુખ્ય નાણાકીય કેન્દ્ર છે.…
ખાદી ફોર ફેશન અને ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનના સુત્ર સાથે દેશભરમાંથી 50 ખાદી સંસ્થાઓ અને 75 એકમોએ લીધો ભાગ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ…