સાબરમતી નદી પર 367 કરોડ રૂપિયાના ખર્ચે 6 લેનનો પુલ બનશે, જાણો તેની ખાસિયતો ગુજરાતમાં સાબરમતી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે છ લેનનો પુલ બનાવવામાં આવશે.…
Sabarmati
રિવરફ્રન્ટનો વિકાસ અને મેટ્રો પ્રોજેક્ટ્સથી અમદાવાદની થશે કાયાપલટ અમદાવાદ રિવરફ્રન્ટનો વિકાસ ₹350 કરોડના ખર્ચે કરવામાં આવશે અને મેટ્રો પ્રોજેક્ટ્સનો વિસ્તાર ₹2700 કરોડના ખર્ચે કરવામાં આવશે. સાબરમતી…
13 ફાયર એન્જિનોએ આગ પર કાબુ મેળવ્યો ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સવારે 6.30 વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે…
અમદાવાદમાં આજથી સાબરમતી રિવરફ્રન્ટ પર Glow Garden ખુલ્યું, ફ્લાવર શો શરૂ ફ્લાવર શોની મુલાકાતે આવનાર બાગાયત પ્રેમીઓની સુવિધા માટે નર્સરીના સ્ટોલ છે તેમજ ખાણીપીણીના શોખીનો માટે…
મહાકુંભ 2025 માટે વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09592 બનારસ-વેરાવળ સ્પેશિયલ 24મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7.30 કલાકે ઉપડશે અને…
અમદાવાદ: મહાકુંભ પહેલા, અમદાવાદ રેલવે ડિવિઝન યાત્રાળુઓ માટે સરળ પરિવહન સુનિશ્ચિત કરવા માટે 34 નવી સેવાઓ શરૂ કરશે, અમદાવાદ રેલવેના જનસંપર્ક અધિકારી (PRO) અજય સોલંકીએ જાહેરાત…
અમદાવાદમાં પાર્સલ ખોલતા જ બ્લા8સ્ટ થતાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં, ATS પણ તપાસમાં જોડાઈ અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લા*સ્ટ થયો. પાર્સલમાં રહેલી…
અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર ‘લંડન આઈ’ની તર્જ પર 70 મીટરનું ફેરિસ વ્હીલ બનાવાશે અમદાવાદમાં નવું એન્ટરટેઈનમેન્ટ હબ તૈયાર થવા જઈ રહ્યું છે. ગુજરાતનો પ્રથમ અને…
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના વિકાસ કાર્યને કારણે 80 થી વધુ ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેએ કાલુપુર રેલ્વેથી ઉપડતી અને અહીં સમાપ્ત થતી 80…
અદાણી અમદાવાદ મેરેથોન: 8મી અદાણી અમદાવાદ મેરેથોનમાં ભાગ લેવા માટે સ્થાનિક લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. અદાણી અમદાવાદ મેરેથોન, જે સશસ્ત્ર દળોને સમર્પિત વાર્ષિક દોડ…