વિશ્ર્વના સૌથી મોટા દેશભકત સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને વિજયા દશમીના શુભદિને 100 વર્ષ થશે પૂર્ણ આરએસએસ જન્મજાત દેશભક્ત ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર (ડોક્ટર સાહેબ)નો…
RSS
પૂજ્ય ગુરુદેવ રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં મોહન ભાગવતએ કર્યું રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાપૂજન અને તકતી અનાવરણ રાજચંદ્રની ધરમપુરમાં પધરામણીના 125માં વર્ષ અને આરએસએસના 100માં વર્ષમાં પ્રવેશની ઉજવણીઓની…
અખંડ ભારતઃ અખંડ ભારત ક્યા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો, જાણો બધું National News : અખંડ ભારતનું સ્વપ્ન હંમેશા દરેક ભારતીય જોતો હશે. નેશનલ હેરાલ્ડના એક રિપોર્ટ…
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેસકોર્સ મેદાનમાં વિશાળ સંમેલન યોજાયું હતું. RSSના કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત દિવસભરના કાર્યક્રમોમાં 2,300…
અયોઘ્યામાં નીજ મંદિરમાં આગામી રરમી જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામને બિરાજમાન કરવામાં આવશ. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય કાર્યકારીણી બેઠકનો આવતીકાલથી કચ્છના ભૂજમાં આરંભ થઈ રહ્યો છે.જેમાં સંઘ શિક્ષાના અભ્યાસક્રમમાં બદલાવ કરવા, અયોધ્યામાં રામમંદિરમાં રામલ્લલાની સ્થાપના સહિતના મૂદાઓ પર…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ઇ. સ. 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925 માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 5 થી 7 નવેમ્બર દરમિયાન ભૂજ ખાતે યોજાશે. જેમાં આગામી સમયમાં એક લાખ શાખાના લક્ષ્યાંક, સંઘ કાર્યવિસ્તાર સહિતના…
સ્વામિનારાયણ મંદિર આયોજીત નરનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવમાં થશે સામેલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત ગત સપ્તાહે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન આગામી…
અદાણીના સમર્થનમાં ઉતર્યો સંઘ અદાણીને પાડી દેવાનો કારસો ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2016થી ઘડાવાનો શરૂ થયો હતો, તેમાં એક ભારતીય લોબી પણ જોડાઈ છે : સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરે…