એક જ દિવસમાં વિમાન ભાડામાં 50 ટકાનો ઘટાડો દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટ્સની કિંમત 29,000થી ઘટીને સરેરાશ 10,000 કરાઇ મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેને…
routes
રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય રાજ્યના 32 જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા નવા મેજર-માઈનોર પૂલોના નિર્માણ માટે 779 કરોડ…
ST નિગમને 15,519 રૂટો 42,075 ટ્રીપો દ્વારા દૈનિક 9 કરોડની આવક રાજ્યમાં અમદાવાદ ખાતે આવેલ ગીતા મંદિર બસ સ્ટેશનમાં સૌથી વધુ મુસાફરોના પરિવહનની અવર-જવર ગુજરાતના મુખ્યમંત્રી…
ભારતમાં ટૂંક સમયમાં જ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. ત્યારે જર્મનીની TUV-SUD ટ્રેનને લઈને સુરક્ષા માટે સેફ્ટી ઓડિટ કરશે. આ મામલે જાણકાર લોકોનું…
આજે (16 સપ્ટેમ્બર) તેમના જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં દેશની પ્રથમ ‘નમો ભારત રેપિડ રેલ’ ભેટ આપવા જઈ રહ્યા…
અમરનાથને હિંદુ ધર્મનું મુખ્ય તીર્થસ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યની રાજધાની શ્રીનગરથી 135 કિમીના અંતરે ઉત્તર-પૂર્વમાં દરિયાઈ સપાટીથી 13,600 ફૂટની ઊંચાઈએ…
સ્થાનિકોમાં આક્રોશ: વાહન ચાલકોને હાલાકી જામનગર જિલ્લાના કાલાવડના નવાગામથી ચાવંડી તેમજ નવાગામથી વાવડી તરફ જવાનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. રસ્તા પર ઠેર…