જૂનાગઢમાં ફરી રોપ-વે શરૂ: 31મી માર્ચ સુધી સિનિયર સિટીઝનોને 10 ટકા વળતર વળતર મેળવવા સિનિયર સિટીજનોએ ઓળખકાર્ડ સાથે રાખવા અનુરોધ જૂનાગઢના ગિરનાર પર્વત પરના રોપવે ગઈકાલથી…
Ropeway
૧લી ફેબ્રુઆરીથી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વિના તાળા લગાવી દેવાતા પ્રવાસીઓમાં ભારે આશ્ર્ચર્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગિરનાર ઉપર રોપ વે શરૂ થતાં જૂનાગઢમાં હોટલ ઉદ્યોગ ધમધમશે તેવું…
રોપ-વે સંચાલકો દ્વારા તગડા ભાડા વસૂલવા છતાં પુરતી સગવડો ન આપતા હોવાની સતત બૂમ ઉઠી રહી છે અપર સ્ટેશનમાં પ્રવાસી-યાત્રાળુઓ માટે સામાન્ય બેંક, ટોયલેટ કે પીવાના…
સોરઠમાં કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ: તંત્ર મૌન ભવનાથ લોવર સ્ટેશનમાં હૈયે હૈયુ દળાય તેવી ભીડ વ્યવસ્થાના નામે મીંડુ, ટિકિટ માટે લોકો ત્રણ-ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા…
ટિકિટ લીધેલા પ્રવાસીઓ ચાર-ચાર કલાક સુધી હેરાન જૂનાગઢના ગિરનાર ઉપરનો રોપવે ગઈકાલે ચારેક કલાક જેટલા સમય માટે ટેકનિકલ ખામી સર્જાતા બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે અંબાજી…
ભાડા સામે વિરોધ બાદ જન આંદોલન સમિતિની રચના: લડતના આયોજન માટે બેઠક મળી, વ્યૂહ રચના ઘડવા થઈ મહત્વની ચર્ચા-વિચારણા જૂનાગઢના નેતાઓ અને અનેક નામી અનામી સંસ્થા,…
સફર સસ્તી કરાવવાની માંગ સાથે જૂનાગઢમાં ધારાસભ્ય, મેયરની ઉપસ્થિતિમાં આજે મળશે બેઠક આજે જૂનાગઢના આગેવાનો, સંતો, મહંતો રોપવેના તોતિંગ ભાવ સામે નગારે ઘા કરવા અને આંદોલનનું…
અન્ય શહેર-રાજયોમાંથી આવતા પ્રવાસીઓને વધુ સાનુકુળતા રહેશે તહેવારોની રજામાં ગિરનારની મુલાકાત લેવાનુ તમો આયોજન કરી રહ્યા છો ? તો તમે હવે ગિરનારની મુલાકાતને નવા જ ઉદઘાટન…
ભાડાનાં દરમાં આંકડાકીય માયાજાળ પહેલા ટીકીટના દર ઉપર જીએસટીની વસુલાત બાદ ટીકીટના દરમાં રૂ.૧૦૦નું કનસેશન અને તેની ઉપર જીએસટી લાદયુ છતા વિરોધ વંટોળ યથાવત રહેતા ટીકીટના…
પોણા ચાર દાયકા પૂર્વે સેવાયેલુ સ્વપ્ન થયુ સાકાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉજામંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજયકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર, યાત્રાધામ મંત્રી વિભાવરીબેન…