અંબાજી ગબ્બર ખાતે આગામી 15થી 17 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપ-વે રહેશે બંધ મધપૂડાને ઉડાડવાની કામગીરી કરવા બાબતે રોપ-વે રહેશે બંધ જાહેર જનતાએ…
Ropeway
પાવાગઢ ખાતે રોપ-વે બંધ આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મેન્ટેનન્સની કામગીરી હોવાથી બંધ કરવામાં આવશે 13 દિવસ સુધી વાર્ષિક મેન્ટેનન્સ હોવાથી આ કામગીરી કરવામાં આવનાર…
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ રોપવે…
માતા વૈષ્ણોદેવીના ભક્તો કલાકોની યાત્રા મિનિટોમાં પૂર્ણ કરી શકશે રોપ-વે બનાવવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના કટરામાં બનેલું માતા વૈષ્ણો દેવીનું ભવ્ય મંદિર ખૂબ જ શાંતિપૂર્ણ અને શાંતિપૂર્ણ છે.…
જુનાગઢમાં ગિરનાર રોપવે ખાતે NDRF SDRF તેમજ ડિજિટલ મેનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી પરિક્રમાનો મેળો તેમજ દિવાળીના પર્વમાં રોપવે ખાતે…
મથુરા જિલ્લાના બરસાના રાધારાણી મંદિરમાં દર્શન માટે છેલ્લા બે દાયકાથી સ્થાપિત રોપ-વેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બ્રજતીર્થ વિકાસ પરિષદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્માષ્ટમીના અવસરે…
જુનાગઢ ન્યૂઝ હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ…
જૂનાગઢના ગિરનારની ગણતરીની મિનિટોમાં જ સફર કરાવતી રોપવે સર્વિસ આજથી આગામી તા. 15 સુધી બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રાપ્ત…
વૃધ્ધાશ્રમના 100 વૃધ્ધોને મફતમાં રોપ-વેની મુસાફરી સાથે એક વર્ષની ઉજવણી જૂનાગઢમાં રોપ-વેને એક વર્ષ પૂર્ણ થતા વૃદ્ધાશ્રમના સો વડીલો ને ફ્રી માં રોપ વે સફર કરાવી…
જૂનાગઢમાં આવેલ ગિરનાર રોપ-વે પ્રવાસી જનતા માટે આજે સવારથી ફરી કાર્યરત કરવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે જ ઉષા બ્રેકો કંપનીએ પ્રથમ ટ્રીપમાં જ બોણી કરી…