Rituals

To Please The Ancestors, Do These Remedies On This Special Day..!

જો તમારી કુંડળીમાં પિતૃ દોષ છે અથવા તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો, તો આવનારી ચૈત્ર અમાવસ્યા પર આ બાબતો અવશ્ય કરો. આમ કરવાથી તમને…

Vadhar, Mau, Mehta Families Will Be Performing Rituals For Three Years In The Shretambar Idol Worshipping Jain Tapagachha Sangh On University Road

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતમાં યુનિવર્સિટી રોડ શ્ર્વેતામ્બર મૂર્તિપુજક જૈન તપગચ્છ સંઘના સભ્યોએ આપી માહિતી યુનિવર્સિટી રોડ જૈન સંઘમાં નવપદજીની શાશ્ર્વતી આયંબિલ ઓળીની શરુઆત પહેલા અતરવાયણાથી ચૌવિહાર…

Today Is Janaki Jayanti, Know Auspicious Time, Puja Rituals And Divine Mantra

આજે જાનકી જયંતિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે. પ્રદોષ કાળ દરમિયાન લક્ષ્મી પૂજા કરવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે. રાહુકાલ સવારે ૧૧:૧૪ થી બપોરે ૧૨:૪૧ સુધી છે.…

Safala Ekadashi In 3 Auspicious Occasions Today, Know The Worship Method, Vishnu Mantra, Muhurat And Paran Time

સફલા એકાદશી 2024 પૂજાવિધિ: સફલા એકાદશીનું વ્રત આજે, 26 ડિસેમ્બર ગુરુવાર છે. સફળા એકાદશી વ્રત પોષ કૃષ્ણ એકાદશીના રોજ રાખવામાં આવે છે. જે લોકો વિધિ-વિધાન મુજબ…

Tulsi Puja Day: Know The Puja Rituals, Mantras And Auspicious Times

હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી-દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી પણ આ છોડમાંથી એક છે. દર વર્ષે 25 ડિસેમ્બરે તુલસી પૂજા દિવસ ઉજવવામાં આવે છે.…

ગુજરાત : આ શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર

ગુજરાત : આ શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર ; ગર્ભગૃહ 300 સ્તંભો પર બાંધવામાં આવશે ભવ્ય મંદિરના નિર્માણ માટે 1 થી 10…

How Many Years After Marriage Can A Marriage Certificate Be Issued, Know Where To Apply

ભારતમાં હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. લગ્નમાં, બે લોકો એકબીજાને ધાર્મિક વિધિઓ સાથે સ્વીકારે…

In This Way, Navadurga Aarti Platter Will Look Simple And Classy In Decorations

નવરાત્રીમાં મા અંબાની પુજા સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવી ખૂબ જ જરૂરી છે, એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે.…

Matrigaya Tirtha Is India'S Holiest Place To Perform Matrashradh And Sraddha Rituals

માતૃગયા તીર્થ – સિદ્ધપુરનું બિંદુ સરોવર કારતક સુદ અગીયારસથી પૂનમ સુધીના સમયે હજારો પરિવારો માતૃગયા ખાતે સ્નાન અને પિંડદાન કરી પિતૃઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે ગુજરાતના…

Kalki Jayanti: Know The Worship Rituals Of Lord Vishnu'S 10Th Avatar On This Day

દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના દિવસે કલ્કી જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે કલ્કિ જયંતિ 10 ઓગસ્ટ એટલે કે આજે ઉજવવામાં આવી રહી…