ઉનાળામાં ગુજરાતનાં દરેક ગામડાને પીવા માટેનું પૂરતું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાતનાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે…
reservoirs
ભાવનગર: રાજ્યમાં જળાશયોમાં ન્હાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનેલ છે જે બાબત અતિગંભીર હોવાથી ભાવનગર જિલ્લામાં જળાશયો (નદી તળાવ, નહેર, દરિયા)માં વ્યકિતઓ/પ્રવાસીઓ ન…
ગુજરાતના 63 જળાશયોમાં જળસ્તર 30 ટકાથી ઓછું નોંધાયું જયારે 20 ટકા જળાશયોમાં જળસ્તર 10 ટકાથી પણ ઓછું જળ: હાલ સંપૂર્ણ 100 ટકા ભરાયેલું હોય તેવું એકમાત્ર…
• ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જળ સંગ્રહ • સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા જળ સંગ્રહ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ…
ગીર ગઢડા પાસેનો દ્રોણેશ્ર્વર ડેમ પણ છલાકાયો: વિલીગ્ટન ડેમ બીજીવાર ઓવરફલો ભાદર ડેમમાં નવું દોઢ ફુટ પાણી આવતા ડેમની સપાટી 19 ફુટે ઓળી: 33 ડેમમાં 0.20…
ન્યારી-2 ડેમ 70 ટકા ભરાયો: રૂલ લેવલ જાળવી રાખવા ગમે ત્યારે દરવાજા ખોલાશે: હેઠવાસના ગામોનાં લોકોને સાવચેત કરાયા સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોનો જળ…
સાયલામાં મહિનામાં ફકત બે-ત્રણ વાર જ કરાય છે પાણી વિતરણ જિલ્લામાં દર વર્ષે પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાય છે. ઉનાળાના સમયમાં જિલ્લાના જળાશયોના તળિયા દેખાતા…
ખોદકામ કરી રેતી, માટીની બેફામ ચોરી થતી હોવાની ફરિયાદ તંત્રના બહેરા કાને અથડાતી હોવાની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ વારંવાર તંત્રને…
૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર(Sardar Sarovar) પરિયોજનામાં ૧૦૦…
વોર્ડ નં.11માં સિલ્વર ગોલ્ડ, ગોલ્ડ રેસિડેન્સી, ગોવિંદરત્ન બંગ્લોઝ અને તિરૂપતી પાર્ક સહિતની 6 સોસાયટીઓમાં ઉનાળાના આરંભે જ પાણીનો પોકાર: મહિલાઓની પદાધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત રાજકોટવાસીઓને ઉનાળામાં…